Site icon News Continuous Bureau | Mumbai

કેવું હશે ભારતમાં ક્રિપ્ટો કરન્સી નું ભવિષ્ય? સંસદમાં બિલ રજૂ થશે. આવી છે કાયદાકીય જોગવાઈઓ.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 
મુંબઈ, 10 નવેમ્બર, 2021
બુધવાર

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ભારત દેશમાં ક્રિપ્ટો કરન્સી ને માન્યતા આપી નથી. બીજી તરફ અનેક ભારતીઓ આ ક્ષેત્રમાં રોકાણ કરી ચૂક્યા છે અથવા રોકાણ કરવાની ઈચ્છા જણાવે છે. આ પરિસ્થિતિમાં આશરે પાંચ વર્ષની મહેનત પછી ભારત સરકાર cryptocurrency માટે સંસદમાં એક બીલ લાવવા જઈ રહી છે. આ બિલ પછી crypto માં રોકાણ કરવું ભારતીયો માટે આસાન બનશે.

Join Our WhatsApp Community

એક આંકડા પ્રમાણે ભારત દેશમાં ૧૦ કરોડ જેટલા લોકો ક્રિપ્ટો માં રોકાણ કરવા માંગે છે. જો કે ભારત આ કરન્સી ને કરન્સી તરીકે માન્યતા નહિ આપે. જે બિલ રજૂ થવા જઈ રહ્યું છે તેમાં એવી જોગવાઈઓ છે કે ક્રિપ્ટોમાં કરેલું રોકાણ એ રોકાણ તરીકે ગણાશે અને તેના પર જીએસટી તેમજ ઇન્કમટેક્સ પણ લાગશે. આ રોકાણને કોઈપણ ચલણ નો દરજ્જો નહીં મળે.

મધ્ય રેલવેને લીંબુ અને કેપ્સિકમથી ધનલાભ; આ વર્ષે એપ્રિલથી ઓક્ટોબર દરમિયાન આટલા કરોડની પાર્સલ આવક: જાણો વિગત

હવે જોવાનું એ રહે છે કે સંસદ આ બિલ સંદર્ભે કેવું વલણ દાખવે છે.

Pawan Khera: કોંગ્રેસ નેતા પવન ખેડાને રાહત કે આફત? સુપ્રીમ કોર્ટે નીચલી કોર્ટનો નિર્ણય પલટાવ્યો, નોટિસ પાઠવી માંગ્યો ખુલાસો
ED Raid :આમ આદમી પાર્ટીને મોટો ફટકો: સાંસદ અશોક મિત્તલ અને તેમના પુત્રના ઠેકાણે EDના દરોડા, કરોડોના વ્યવહારની તપાસ.
Jag Vikram: દરિયામાં ભારતની દાદાગીરી! હોર્મુઝની ખાડીમાંથી પસાર થયું ‘જગ વિક્રમ’, ડ્રેગન અને પાકિસ્તાનના તમામ પ્લાન થયા ફેલ
Tragic Accident in Punjab: પંજાબમાં કાળમુખો અકસ્માત: ફતેહગઢ સાહિબમાં શ્રદ્ધાળુઓથી ભરેલી બસ પલટી, 6 ના મોતથી ચીસયારીઓ ગુંજી!
Exit mobile version