Site icon News Continuous Bureau | Mumbai

ઘઉંની વધતી કિંમતો વચ્ચે મોદી સરકારે લીધો આ મોટો ફેંસલો, જાણો વિગત.. 

News Continuous Bureau | Mumbai 

કેન્દ્રની મોદી સરકારે(central govt)ઘઉંની નિકાસ(Wheat Exports) પર શરતો સાથે પ્રતિબંધ લગાવી દીધો છે. 

Join Our WhatsApp Channel

ઘરેલૂ બજારમાં ઘઉંની કિંમતમાં તોતિંગ વધારો થતાં સરકારે આ નિર્ણય લીધો છે.

જોકે ઘઉંની નિકાસ અમુક શરતો સાથે ચાલુ રહેશે. સરકારનો આ નિર્ણય પહેલાથી જ કરારબદ્ધ નિકાસ પર લાગુ થશે નહીં. 

સરકાર(Modi govt) દ્વારા તેનું એક નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે ભારત, પડોશી દેશો અને અન્ય સંવેદનશીલ દેશોની ખાદ્ય સુરક્ષા જોખમમાં છે.

નોંધનીય છે કે, ઘઉંની ખરીદી માટે ન્યૂનતમ સમર્થન મૂલ્ય 2,015 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે. દેશમાં ઘઉં અને લોટનો છૂટક ફુગાવો એપ્રિલમાં વધીને 9.59% થયો છે જે માર્ચમાં 7.77% હતો. 

આ સમાચાર પણ વાંચો :  દેશમાં ૮૦થી ૮૨ ટકા હિન્દુઓની સંખ્યા હોવા છતાં ભાજપને હિન્દુઓના માત્ર ૪૦ ટકા જ વોટ મળે છે. પ્રશાંત કિશોર

Strait of Hormuz। સંઘર્ષના પડછાયા માં ભારતીય નૌકાદળ હોર્મુઝમાં ફસાયેલા ૧૪ જહાજોને છોડાવવા ભારતની કૂટનીતિક કવાયત તેજ
Heatwave Alert। આકરા તાપમાં તપ્યું ભારત, પારો ૪૨ ડિગ્રીને વટાવતા જનજીવન પ્રભાવિત.
INDIA SUGAR PRODUCTION:‘ચીની કમ ખાઓ ગમ‘: સાકરની મિલો વહેલી બંધ થતા પુરવઠાને અસર પડશે
India-South Korea Ties| દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિનું ભારતમાં ભવ્ય આગમન: જાણો તેમની ભારત મુલાકાતનું મહત્વ અને આજના કાર્યક્રમોની વિગત
Exit mobile version