ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૬ મે 2021
ગુરૂવાર
હાલ ભારતમાં દૈનિક 400000 લોકો કોરોના ની અડફેટે ચઢી રહ્યા છે. આ પરિસ્થિતિમાં અનેક લોકોને એવું લાગી રહ્યું છે કે આ સમસ્યાનો અંત નહીં આવે. જોકે વૈજ્ઞાનિકોએ આ સંદર્ભે પોતાનો દાવો રજૂ કર્યો છે. વૈજ્ઞાનિકોનું જણાવવું છે કે સાતમી મે સુધી ભારતમાં કોરોનાના કેસ સતત વધતા રહેશે. ત્યારબાદ લગભગ ૧૫ દિવસ સુધી કોરોના પોતાનું પોત પ્રકાશતું રહેશે. ત્યારબાદ કોરોના ધીમે ધીમે ઓછો જોવા મળશે.
ભારત દેશમાંથી પોતાના નાગરિકોને પરત નહીં આવવા દેવા બદલ આ દેશના વડાપ્રધાન ફસાયા.
જે રીતે આ લહેર ઝડપથી આગળ વધી છે તે જ રીતે તે ગાયબ પણ થશે.
આમ વૈજ્ઞાનિકોના મતે કોરોના ને જવાને આડે હજી 15 થી 20 દિવસ જેટલો સમય બાકી છે.