Site icon

ભારતમાં કોરોના ની બીજી લહેર ક્યારે શાંત પડશે? વૈજ્ઞાનિકોએ આ તારીખ જણાવી.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૬ મે 2021
ગુરૂવાર

હાલ ભારતમાં દૈનિક 400000 લોકો કોરોના ની અડફેટે ચઢી રહ્યા છે. આ પરિસ્થિતિમાં અનેક લોકોને એવું લાગી રહ્યું છે કે આ સમસ્યાનો અંત નહીં આવે. જોકે વૈજ્ઞાનિકોએ આ સંદર્ભે પોતાનો દાવો રજૂ કર્યો છે. વૈજ્ઞાનિકોનું જણાવવું છે કે સાતમી મે સુધી ભારતમાં કોરોનાના કેસ સતત વધતા રહેશે. ત્યારબાદ લગભગ ૧૫ દિવસ સુધી કોરોના પોતાનું પોત પ્રકાશતું રહેશે. ત્યારબાદ કોરોના ધીમે ધીમે ઓછો જોવા મળશે.

Join Our WhatsApp Community

ભારત દેશમાંથી પોતાના નાગરિકોને પરત નહીં આવવા દેવા બદલ આ દેશના વડાપ્રધાન ફસાયા.

જે રીતે આ લહેર ઝડપથી આગળ વધી છે તે જ રીતે તે ગાયબ પણ થશે.
આમ વૈજ્ઞાનિકોના મતે કોરોના ને જવાને આડે હજી 15 થી 20 દિવસ જેટલો સમય બાકી છે.

Solan Fire Incident: હિમાચલના સોલનમાં ભીષણ આગનો તાંડવ; 7 વર્ષના બાળકનું કરૂણ મોત, 9 લોકો હજુ પણ ફસાયા.
ISRO PSLV-C62 Mission Failure: ઈસરોને નવા વર્ષનો મોટો ઝટકો: PSLV-C62 મિશન ત્રીજા તબક્કામાં ટેકનિકલ ખામીને કારણે નિષ્ફળ.
Vande Bharat Sleeper Fare: એરપોર્ટ જેવી સુવિધા અને કડક નિયમો: વંદે ભારત સ્લીપરમાં નો-વેઈટિંગ પોલિસી, જાણો કેટલું ખર્ચવું પડશે ભાડું
Gulshan Kumar Murder Case: ‘કેસેટ કિંગ’ ગુલશન કુમારની હત્યા કરનાર શાર્પ શૂટર અબ્દુલ મર્ચન્ટનું જેલમાં મોત, જાણો શું છે મૃત્યુનું આંચકાજનક કારણ
Exit mobile version