Site icon News Continuous Bureau | Mumbai

ભારતમાં કોરોના ની બીજી લહેર ક્યારે શાંત પડશે? વૈજ્ઞાનિકોએ આ તારીખ જણાવી.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૬ મે 2021
ગુરૂવાર

હાલ ભારતમાં દૈનિક 400000 લોકો કોરોના ની અડફેટે ચઢી રહ્યા છે. આ પરિસ્થિતિમાં અનેક લોકોને એવું લાગી રહ્યું છે કે આ સમસ્યાનો અંત નહીં આવે. જોકે વૈજ્ઞાનિકોએ આ સંદર્ભે પોતાનો દાવો રજૂ કર્યો છે. વૈજ્ઞાનિકોનું જણાવવું છે કે સાતમી મે સુધી ભારતમાં કોરોનાના કેસ સતત વધતા રહેશે. ત્યારબાદ લગભગ ૧૫ દિવસ સુધી કોરોના પોતાનું પોત પ્રકાશતું રહેશે. ત્યારબાદ કોરોના ધીમે ધીમે ઓછો જોવા મળશે.

Join Our WhatsApp Channel

ભારત દેશમાંથી પોતાના નાગરિકોને પરત નહીં આવવા દેવા બદલ આ દેશના વડાપ્રધાન ફસાયા.

જે રીતે આ લહેર ઝડપથી આગળ વધી છે તે જ રીતે તે ગાયબ પણ થશે.
આમ વૈજ્ઞાનિકોના મતે કોરોના ને જવાને આડે હજી 15 થી 20 દિવસ જેટલો સમય બાકી છે.

Women’s Reservation Bill Defeated અંતરાત્માનો અવાજ કે રાજકીય રમત? મહિલા અનામત બિલ પડતા જ મચ્યો હંગામો, જાણો સરકારની હારના મુખ્ય કારણો
India China Delhi Meeting ભારતચીન મિત્રતા કે નવો ખેલ? પહેલીવાર સીધી વાતચીતથી વિશ્વભરમાં હલચલ, અમેરિકા કેમ છે પરેશાન?
TCS Nashik Case Update ‘TCS નું નિવેદન કે બચાવ? નાસિક કાંડમાં ફસાયેલી નિદા ખાન મુદ્દે કંપનીએ કર્યો મોટો દાવો!
Women’s Reservation Bill Parliament અમિત શાહનો વિપક્ષ પર મોટો હુમલો! મહિલા અનામત બિલની ચર્ચા વચ્ચે સંસદમાં શું થયું? જાણો અંદરની વાત.
Exit mobile version