Site icon News Continuous Bureau | Mumbai

ભારતમાં કોરોના ની બીજી લહેર ક્યારે શાંત પડશે? વૈજ્ઞાનિકોએ આ તારીખ જણાવી.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૬ મે 2021
ગુરૂવાર

હાલ ભારતમાં દૈનિક 400000 લોકો કોરોના ની અડફેટે ચઢી રહ્યા છે. આ પરિસ્થિતિમાં અનેક લોકોને એવું લાગી રહ્યું છે કે આ સમસ્યાનો અંત નહીં આવે. જોકે વૈજ્ઞાનિકોએ આ સંદર્ભે પોતાનો દાવો રજૂ કર્યો છે. વૈજ્ઞાનિકોનું જણાવવું છે કે સાતમી મે સુધી ભારતમાં કોરોનાના કેસ સતત વધતા રહેશે. ત્યારબાદ લગભગ ૧૫ દિવસ સુધી કોરોના પોતાનું પોત પ્રકાશતું રહેશે. ત્યારબાદ કોરોના ધીમે ધીમે ઓછો જોવા મળશે.

Join Our WhatsApp Channel

ભારત દેશમાંથી પોતાના નાગરિકોને પરત નહીં આવવા દેવા બદલ આ દેશના વડાપ્રધાન ફસાયા.

જે રીતે આ લહેર ઝડપથી આગળ વધી છે તે જ રીતે તે ગાયબ પણ થશે.
આમ વૈજ્ઞાનિકોના મતે કોરોના ને જવાને આડે હજી 15 થી 20 દિવસ જેટલો સમય બાકી છે.

Dharmendra Pradhan Resignation Reaction ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર સીજેપીના અભિજીત ડિપકેની પહેલી પ્રતિક્રિયા કહ્યું, ‘ઝુક્તિ હૈ દુનિયા, ઝુકાને વાલા ચાહિયે’
Dharmendra Pradhan Resignation આખરે, વિરોધ પ્રદર્શનો અને દબાણ આગળ મોદી સરકાર ઝૂકી! શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પદ પરથી આપ્યું રાજીનામું…
PM Modi Selfie Video Record સોશિયલ મીડિયા પર છવાયા વડાપ્રધાન મોદી સેલ્ફી વીડિયોએ માત્ર એક જ દિવસમાં બનાવ્યો અદ્ભુત રેકોર્ડ
Indian Seafarer Death ભારત દુનિયાનો બીજો સૌથી મોટો સેફેરર સપ્લાયર, વૈશ્વિક વેપારમાં ભારતીય નાવિકોની ભારે માંગ પાછળ આ છે કારણો
Exit mobile version