Site icon

કોરોનાના નવા વેરિયન્ટને લઈને WHO ચીફની મોટી ચેતવણી, કહ્યું- ‘આ’ વેરિયન્ટ અંતિમ નથી, બીજા ઘણા આવશે; જાણો ક્યારે ખતમ થશે આ મહામારી 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,24 જાન્યુઆરી 2022          

Join Our WhatsApp Community

સોમવાર 

કોરોનાના નવા વેરિયન્ટને લઈને વિશ્વ આરોગ્ય સંગઠનને એક મોટી ચેતવણી આપી છે. 

વિશ્વ આરોગ્ય સંગઠનના ચીફ ટેડ્રોસ અદનોમ ગેબ્રેયસસે એવી આગાહી કરી છે  દુનિયામાં ઓમિક્રોન છેલ્લો વેરિયન્ટ નથી, કોરોનાના બીજા પણ વેરિયન્ટ આવતા રહેશે.

સાથે જ તેમણે કહ્યું કે દુનિયામાં હાલમાં જે સ્થિતિ છે તે નવા વેરિયન્ટને જન્મ આપવા પૂરતી છે. 

ઓમિક્રોન આવ્યાં બાદ વિશ્વમાં 8 કરોડથી વધુ કેસ આવ્યાં. આ કેસની સંખ્યા 2020 કરતા પણ વધારે છે. 

આ ઉપરાંત તેમણે કહ્યું કે જો વૈશ્વિક આરોગ્ય એજન્સી અને તમામ દેશ સાથે મળીને આગળ વધે તો આ મહામારીનો ખતરો 2022માં ખતમ થઈ શકે છે. 

વિકાસનો પવન ફુંકાયો, પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટની પ્રથમ જજ બન્યા આ મહિલા; જાણો વિગતે 

Indian Navy Mission: મુંબઈથી ‘સાગર’ મિશનનું પ્રસ્થાન: પડોશી દેશો સાથે મળીને ભારતીય નૌસેના સમુદ્રમાં રચશે નવો ઈતિહાસ
Flight Ticket Row:એરલાઈન્સ અને સરકાર આમને-સામને: ફ્યુઅલ સરચાર્જમાં વધારાથી મચ્યો બખેડો, ઉડ્ડયન મંત્રાલયે માંગી સ્પષ્ટતા
India Russia Oil Deal: દુનિયા જોતી રહી ગઈ અને ભારત-રશિયાએ કરી બતાવ્યું! ઈરાન યુદ્ધ વચ્ચે તેલની ખરીદીમાં રચ્યો નવો ઈતિહાસ
Summer Special Train: વેકેશનનું ટેન્શન ખતમ! મુંબઈ-પુણેથી વતન જવા માટે રેલવેએ ૨૧૦૦ વધારાની સ્પેશિયલ ટ્રેનોની આપી મંજૂરી.
Exit mobile version