Site icon News Continuous Bureau | Mumbai

વડા પ્રધાન શા માટે ચૂપ છે? લદાખ સીમા હિંસા મુદ્દે કેમ કાંઈ બોલતાં નથી? રાહુલ ગાંધીનો નરેન્દ્ર મોદીને પ્રશ્ન

No Confidence Motion: Rahul Gandhi's attack on Manipur issue, Prime Minister Narendra Modi will answer the no confidence motion today

No Confidence Motion: Rahul Gandhi's attack on Manipur issue, Prime Minister Narendra Modi will answer the no confidence motion today

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

17 જુન 2020

ચીને આપણા જવાનોને મારી નાખ્યા છતાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચૂપ કેમ છે? તેઓ સામે આવીને આ બાબતે કેમ કંઈ બોલતા નથી? જનતાના મનમાં ચીન લદાખ સીમા વિવાદ ને લઇ હજારો સવાલો છે જેનો જવાબ નરેન્દ્ર મોદી કેમ આપતા નથી? તેવા સવાલો કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને નરેન્દ્ર મોદીને પૂછ્યા છે.

નોંધનીય છે કે એપ્રિલ મહિનાથી લદાખ  નજીક ચીનની સેના લાઇન ઓફ કન્ટ્રોલ થી ભારત તરફ આગળ વધવાનો પ્રયત્ન કરી રહ્યું છે. તે મુદ્દે રાહુલ ગાંધીએ પૂછ્યું કે ચીને આપણી કેટલી જમીન પર કબજો કરી લીધો છે અને કેવી રીતે કર્યું છે?? એની જાણ નાગરિકોને કરવામાં આવે. વધુમાં રાહુલે પૂછ્યું કે 'ચીને આપણા 20 જવાનોને મારી નાખવાની હિંમત કેવી રીતે કરી? ભારતના જવાબદાર પદ પર બેસેલા લોકો કેમ ચૂપચાપ બેઠા છે? દેશ જાણવા માંગે છે કે લદ્દાખ સીમાના પર ખરેખર શું ચાલી રહ્યું છે?

 આમ એક જ ટ્વીટમાં રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર વિવિધ સવાલોની ઝડી વરસાવી દીધી હતી….

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3fxoxI2 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

Gen Z Outreach Team Gen Z સાથે જોડવા માટે BJPએ બનાવી ‘સૂપર ૫’ સ્પેશિયલ ટીમ, સ્મૃતિ ઈરાની ઉપરાંત કોણકોણ સામેલ? જાણો
Air Travel Update એર ટ્રેવલ થશે વધુ સરળ આ તારીખથી ભારતીય એરપોર્ટ પર બંધ થશે પાસપોર્ટ પર ફિઝિકલ સ્ટેમ્પ લગાવવાની પ્રથા.
Vande Mataram Controversy વંદે માતરમ વિવાદ પર રાજકારણ ગરમાયું કોંગ્રેસના નિર્ણય સામે ભાજપે ભડકીને પાસ કર્યો મોટો પ્રસ્તાવ!
INS Mangrool Delivery કોચીન શિપયાર્ડ દ્વારા નિર્મિત ત્રીજું એન્ટિસબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ ‘માંગરોળ’ ભારતીય નૌકાદળને સોંપવામાં આવ્યું
Exit mobile version