Site icon

શા માટે ૪૫ વર્ષથી ઉપરના ને જ વેક્સિન. જવાબ અહીં છે. જરૂર વાંચો.

    કેન્દ્ર સરકારે પહેલી એપ્રિલથી ૪૫ વર્ષથી ઉપરના લોકો ને વેક્સિન આપવાનો નિર્ણય કર્યો છે.જો કે સવાલ એ છે કે ૪૫ વર્ષ જ શા માટે?  હવે તેનો જવાબ મળ્યો છે. દેશમાં કોરોના થી જીવ ગુમાવનાર માં અઠ્યાસી ટકા લોકો 45 વર્ષ કે તેનાથી મોટી વયના હતા.


     કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર ૪૫ વર્ષ કે તેથી વધુ આયુ વર્ગના લોકો સૌથી વધુ જોખમ ના દાયરામાં છે. જેમને બચાવવાની જરૂર છે. માટે જ કેન્દ્ર સરકારે પહેલી એપ્રિલથી ૪૫થી વધુ વયના લોકોને વેક્સિન આપવાની મંજૂરી આપી છે. જેથી મૃત્યુ દર ઘટાડી શકાય.
     હાલ દેશમાં કોરોના સંક્રમિતો ની  વધતી સંખ્યા એ ચિંતાજનક બાબત છે.

Join Our WhatsApp Community
Dharmendra Update: ધર્મેન્દ્ર નું 89 મી વર્ષે થયું નિધન; આમિર-અમિતાભ સહિત દિગ્ગજો પહોંચ્યા સ્મશાન ઘાટ
India Gate protest: દેશની રાજધાનીમાં ખળભળાટ: ઇન્ડિયા ગેટ પર ‘હિડમા’ (નક્સલી નેતા)ના સમર્થનમાં સૂત્રોચ્ચાર, પોલીસે ૧૫ યુવાનોને પકડ્યા.
INS Mahe Launch: નૌસેનાને મળ્યો ‘મૌન શિકારી’: મુંબઈમાં સ્વદેશી યુદ્ધપોત INS માહેનું જલાવતરણ, થલ સેના પ્રમુખ બન્યા ઐતિહાસિક ક્ષણના સાક્ષી
Justice Suryakant: જસ્ટિસ સૂર્યકાંતે ભારતના ૫૩મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા, કયા પૂર્વ CJIનું સ્થાન લીધું?
Exit mobile version