Site icon

શા માટે ૪૫ વર્ષથી ઉપરના ને જ વેક્સિન. જવાબ અહીં છે. જરૂર વાંચો.

    કેન્દ્ર સરકારે પહેલી એપ્રિલથી ૪૫ વર્ષથી ઉપરના લોકો ને વેક્સિન આપવાનો નિર્ણય કર્યો છે.જો કે સવાલ એ છે કે ૪૫ વર્ષ જ શા માટે?  હવે તેનો જવાબ મળ્યો છે. દેશમાં કોરોના થી જીવ ગુમાવનાર માં અઠ્યાસી ટકા લોકો 45 વર્ષ કે તેનાથી મોટી વયના હતા.


     કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર ૪૫ વર્ષ કે તેથી વધુ આયુ વર્ગના લોકો સૌથી વધુ જોખમ ના દાયરામાં છે. જેમને બચાવવાની જરૂર છે. માટે જ કેન્દ્ર સરકારે પહેલી એપ્રિલથી ૪૫થી વધુ વયના લોકોને વેક્સિન આપવાની મંજૂરી આપી છે. જેથી મૃત્યુ દર ઘટાડી શકાય.
     હાલ દેશમાં કોરોના સંક્રમિતો ની  વધતી સંખ્યા એ ચિંતાજનક બાબત છે.

Join Our WhatsApp Community
Uttarakhand Disaster: ઉત્તરાખંડના સહસ્ત્રધારા માં ફાટ્યું વાદળ, રમકડાંની જેમ તણાઈ કાર, જાણો ક્યાં થયું કેટલું નુકશાન
Dog punishment: હવે માણસ ની જેમ કુતરાઓ ને પણ થશે આવી સજા, ઉત્તર પ્રદેશ સરકારે લીધો અનોખો નિર્ણય
Waqf Act: વક્ફ કાયદો: સવારે મુસ્લિમ પક્ષ જીતનો દાવો કરતો હતો, પરંતુ વાર્તા તો કઈ અલગ જ નીકળી, જાણો સમગ્ર મામલો
Supreme Court: સુપ્રીમ કોર્ટે વનતારા કેસની સુનાવણી દરમિયાન કરી મહત્વપૂર્ણ ટિપ્પણી, હાથી રાખવા ને લઈને કહી આવી વાત
Exit mobile version