Site icon

 હું ભાજપમાં જરૂર સામેલ થઈશ.. પણ ત્યારે કે જ્યારે…. ગુલામ નબી આઝાદે મોઢું ખોલ્યું..

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

12 ફેબ્રુઆરી 2021

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારથી ગુલામ નબી આઝાદ ના વખાણ કર્યા છે ત્યારથી લોકો ચર્ચા કરી રહ્યા હતા કે ગુલામ નબી આઝાદ ભાજપમાં સામેલ થશે.

ત્યારે બીજી તરફ ગુલામ નબી આઝાદે સ્પષ્ટતા કરી છે કે તેઓ ભાજપમાં સામેલ જરૂર થશે પરંતુ માત્ર તે દિવસે જ્યારે કાશ્મીરમાં કાળા રંગનો બરફ હશે.

આમ ગુલામ નબી આઝાદે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે તેઓ ભાજપમાં સામેલ નહીં થાય.આટલું જ નહીં તેમણે સ્પષ્ટતા પણ કરી દીધી છે કે તેમને માત્ર કોંગ્રેસ પાર્ટી અને ગાંધી પરિવારથી પ્રેમ છે.

Indian Railways 52: ભારતીય રેલવેમાં ‘સુધારાનો મહાકુંભ’: 52 અઠવાડિયામાં લાગુ થશે 52 મોટા ફેરફાર,જાણો વિગતે
Shashi Tharoor: જવાહરલાલ નહેરુ વિશે શશિ થરૂરનું મોટું નિવેદન, 1962ના ચીન યુદ્ધમાં હાર માટે નિર્ણયોને ગણાવ્યા જવાબદાર
India’s First Hydrogen Train: માત્ર ₹5ના સિક્કામાં કરો સફર! અવાજ અને ધુમાડા વગર દોડતી દેશની પહેલી હાઈડ્રોજન ટ્રેન, જાણો તેની ખાસિયતો
Turkman Gate Violence Case: હિંસા પાછળ રાજકીય કાવતરું? તુર્કમાન ગેટ હિંસામાં 30 તોફાનીઓની ઓળખ, સપા સાંસદ પોલીસના રડારમાં.
Exit mobile version