Site icon

 હું ભાજપમાં જરૂર સામેલ થઈશ.. પણ ત્યારે કે જ્યારે…. ગુલામ નબી આઝાદે મોઢું ખોલ્યું..

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

12 ફેબ્રુઆરી 2021

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારથી ગુલામ નબી આઝાદ ના વખાણ કર્યા છે ત્યારથી લોકો ચર્ચા કરી રહ્યા હતા કે ગુલામ નબી આઝાદ ભાજપમાં સામેલ થશે.

ત્યારે બીજી તરફ ગુલામ નબી આઝાદે સ્પષ્ટતા કરી છે કે તેઓ ભાજપમાં સામેલ જરૂર થશે પરંતુ માત્ર તે દિવસે જ્યારે કાશ્મીરમાં કાળા રંગનો બરફ હશે.

આમ ગુલામ નબી આઝાદે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે તેઓ ભાજપમાં સામેલ નહીં થાય.આટલું જ નહીં તેમણે સ્પષ્ટતા પણ કરી દીધી છે કે તેમને માત્ર કોંગ્રેસ પાર્ટી અને ગાંધી પરિવારથી પ્રેમ છે.

Bullet Train: બાંદ્રા કુર્લા બુલેટ ટ્રેન સ્ટેશન પર ખોદકામનું કામ અંતિમ તબક્કામાં,NHSRCL એ કરી જાહેરાત
Viral Video: ‘દીકરી લંડન જઈને ભૂલી ગઈ’, 80 વર્ષના માતા-પિતા ને કરવું પડે છે આવું કામ, વૃદ્ધ દાદા નો સંઘર્ષ જોઈને આંખમાં આવશે પાણી.
SSK Bharat: ‘આત્મનિર્ભર’ અને ‘વિશ્વગુરુ’ ભારતનું નિર્માણ એક નવીન બિઝનેસ મોડેલ સાથે આગળ વધી રહેલી કંપની
Bank scam: બેંકમાં મોટું કૌભાંડ! અધધ આટલા ખાતામાંથી થઇ કરોડો રૂપિયાની ઉચાપત, ED એ મુંબઈના અધિકારીની કરી ધરપકડ.
Exit mobile version