Site icon News Continuous Bureau | Mumbai

યુદ્ધ જહાજ INS વિરાટના તોડવા પરનો પ્રતિબંધ હટી જશે? – જાણો વિગત

ન્યૂઝ કંટીન્યૂઝ બ્યુરો,

મુંબઈ, 6 એપ્રિલ 2021

Join Our WhatsApp Community

મંગળવાર

સુપ્રીમ કોર્ટ INS વિરાટના કેસમાં જહાજના તોડકામ પર લાગેલો પ્રતિબંધ હટાવી શકે છે. હવે આ મામલે આગામી અઠવાડિયામાં સુનાવણી હાથ ધરાશે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જહાજ વિરાટ હવે ખાનગી સંપત્તિ છે અને તેને ૪૦% તોડી નાખવામાં આવ્યું છે માટે તેને ઐતિહાસિક યુદ્ધ જહાજનો દર્જો આપી શકાય નહિ. 

આ પૂર્વે સુપ્રીમ કોર્ટે ૧૦ ફેબ્રુઆરીને રોજ આ જહાજના તોડકામ પર રોક લગાવી હતી. અલંગના શ્રીરામ ગ્રુપે ૩૯.૫૪ કરોડમાં આ યુદ્ધ જહાજ ખરીદ્યું હતું. હાલ આ કંપનીને મોટું નુકસાન થઈ રહ્યું છે. કંપનીને વ્યાજ અને મજુરો સાથે કરાર કાર્ય હોવાથી બંને જગ્યાએ પેમેન્ટ કરવું પડે છે, જેથી તેને જંગી નુકસાનનો સામનો કરવો પડે છે. 

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ભારતના આગામી ચીફ જસ્ટિસની કરી નિમણુક – જાણો વિગત 

ઉલ્લેખનીય છે કે ૬૨ વર્ષ જૂના જહાજને ગોવાની એક કંપની મ્યુઝિયમમાં બદલવા માંગે છે. જેથી આ આખો વિવાદ સર્જાયો છે. સુમ્રીમ કોર્ટે આ કંપનીને કહ્યું હતું કે તેમની ભાવના કોર્ટ સમજે છે, પરંતુ જહાજ ૪૦% તૂટી ગયું હોવાથી હવે તેને મ્યુઝિયમમાં ફેરવવું શક્ય નથી. 

 

Noida Protest LIVE: શ્રમિકોના આક્રોશથી નોઈડા ધ્રૂજ્યું: સેક્ટર 80માં પોલીસ પર પથ્થરમારો, હિંસાના પગલે દિલ્હી-NCRમાં હાઈ એલર્ટ
Noida Violence Investigation: નોઈડા હિંસા મામલે હાઈટેક ષડયંત્રનો ખુલાસો: QR કોડ દ્વારા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા હતા તોફાની તત્વો, પોલીસ તપાસમાં સનસનાટી!
Heatwave Alert: ઉનાળાનું રૌદ્ર સ્વરૂપ: દેશના 8 રાજ્યોમાં હીટવેવની આગાહી, ગરમીથી બચવા મહારાષ્ટ્ર સરકારે જારી કરી નવી માર્ગદર્શિકા.
Ambedkar Jayanti 2026: ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ: રાષ્ટ્રપતિ મુર્મુ અને PM મોદીએ સંસદ ભવનમાં અર્પી શ્રદ્ધાંજલિ, જાણો દેશના મહાનુભાવોના સંદેશ!
Exit mobile version