Site icon

કેદારનાથ-બદ્રીનાથ ધામના દરવાજા બંધ કરવાની તારીખ થઇ નક્કી- જાણો હજુ કેટલા સમય સુધી ચારેય ધામ ખુલ્લા રહેશે

વિજયાદશમીના અવસર પર 11મા જ્યોતિર્લિંગ ભગવાન કેદારનાથના દ્વાર બંધ કરવાની તારીખ જાહેર કરવામાં આવી છે. 

આ વખતે ભૈયા દૂજના તહેવાર નિમિત્તે ભગવાન કેદારનાથ અને યમુનોત્રીના દ્વાર 27 ઓક્ટોબરે કરવામાં આવશે.

Join Our WhatsApp Community

ગંગોત્રી 26 ઓક્ટોબરે ગોવર્ધન પૂજાના દિવસે બંધ કરવામાં આવશે.

બદ્રીનાથ ધામના દરવાજા 19 નવેમ્બરે બંધ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે કેદારનાથમાં 13.23 લાખ અને ગંગોત્રીમાં 5.80 લાખ લોકો દર્શન કરી ચુક્યા છે.

 

Shani Nakshatra Gochar 2026: શનિદેવ બદલશે નક્ષત્ર: 22 ફેબ્રુઆરીથી આ 3 રાશિઓની કિસ્મત ચમકશે, 21 માર્ચ સુધી થશે અઢળક ધનવર્ષા!.
Today’s Horoscope : આજનો દિવસ:૧૯ ફેબ્રુઆરી ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Gemstone Guide: સાવધાન! આ રાશિના જાતકો માટે ‘પુખરાજ’ બની શકે છે મુસીબતનું કારણ, જાણો લેતા પહેલા રત્નશાસ્ત્રનો આ નિયમ.
Surya Nakshatra Parivartan 2026: રાહુના ઘરમાં પહોંચ્યો ‘ગ્રહોનો રાજા’ સૂર્ય! ૧૫ દિવસ સુધી આ રાશિઓ પર થશે પૈસાનો વરસાદ; જાણો કેવો રહેશે તમારા પર પ્રભાવ.
Exit mobile version