Site icon

કેદારનાથ-બદ્રીનાથ ધામના દરવાજા બંધ કરવાની તારીખ થઇ નક્કી- જાણો હજુ કેટલા સમય સુધી ચારેય ધામ ખુલ્લા રહેશે

વિજયાદશમીના અવસર પર 11મા જ્યોતિર્લિંગ ભગવાન કેદારનાથના દ્વાર બંધ કરવાની તારીખ જાહેર કરવામાં આવી છે. 

આ વખતે ભૈયા દૂજના તહેવાર નિમિત્તે ભગવાન કેદારનાથ અને યમુનોત્રીના દ્વાર 27 ઓક્ટોબરે કરવામાં આવશે.

Join Our WhatsApp Community

ગંગોત્રી 26 ઓક્ટોબરે ગોવર્ધન પૂજાના દિવસે બંધ કરવામાં આવશે.

બદ્રીનાથ ધામના દરવાજા 19 નવેમ્બરે બંધ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે કેદારનાથમાં 13.23 લાખ અને ગંગોત્રીમાં 5.80 લાખ લોકો દર્શન કરી ચુક્યા છે.

 

Today’s Horoscope : આજનો દિવસ:૨૧ નવેમ્બર ૨૦૨૫, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Ruchak Rajyog 2025: ડિસેમ્બરમાં મંગળ બનાવશે રૂચક રાજયોગ, આ રાશિઓનું ચમકશે ભાગ્ય
Today’s Horoscope : આજનો દિવસ:૨૦ નવેમ્બર ૨૦૨૫, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Margashirsha Amavasya: સાવધાન! માર્ગશીર્ષ અમાવસ્યાના દિવસે આ 5 રાશિઓના જીવનમાં આવશે ઉથલપાથલ, જાણો શું કહે છે ભવિષ્ય
Exit mobile version