Site icon

કોરોના સંકટ વચ્ચે કેદારનાથધામનાં કપાટ ખૂલ્યાં; માત્ર તીર્થ-પુરોહિત થયા સામેલ… જુઓ વિડીયો અને તસવીરો..

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૭ મે 2021

Join Our WhatsApp Community

સોમવાર

કેદારનાથધામનાં કપાટ આજે સવારે પાંચ વાગ્યે મેષ લગ્નના શુભ સંયોગમાં વિધિ-વિધાન સાથે ખોલી નાખવામાં આવ્યાં છે. કપાટ ખૂલ્યા બાદ મંદિરમાં પહેલી પૂજા વડા પ્રધાન નરેન્દ્ર મોદી તરફથી કરવામાં આવી હતી. આ દરમિયાન મંદિર પરિસરમાં તીર્થ-પુરોહિતો ઉપસ્થિત રહ્યા હતા. જુઓ તસવીરો અને વિડીયો

 

શ્રી કેદારનાથધામના કપાટ ખૂલવાના અવસરે હૃષીકેશના દાનીદાતા સૌરભ કાલરા ગ્રુપ દ્વારા શ્રી કેદારનાથ મંદિરને 11 ક્વિન્ટલ ફૂલોથી સજાવવામાં આવ્યું હતું

 

ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસ સંક્રમણના કારણે આ વર્ષે ચારધામ યાત્રા સ્થગિત કરવામાં આવી છે. જોકે સરકારે કહ્યું છે કે સામાન્ય યાત્રિકોને ચારધામ યાત્રા માટે છૂટ આપવા પર ભવિષ્યમાં વિચાર કરી શકાય છે. હાલ કોઈને પણ મંજૂરી નથી. 

મોટા સમાચાર : વાવાઝોડાની મુંબઈ પર માઠી અસર; જાણો કયા રસ્તા બંધ કરવામાં આવ્યા તેમ જ લોકલ ટ્રેન અને ઍરપૉર્ટ પર શું અસર થઈ

 

 

Ratna Shastra:રાજાને રંક અને રંકને રાજા બનાવી શકે છે ‘નીલમ’! જાણો શનિદેવના આ શક્તિશાળી રત્નને ધારણ કરતા પહેલાના નિયમો.
Mangal Gochar 2026:શનિ-મંગળના પ્રભાવ વચ્ચે રેવતી નક્ષત્રમાં મંગળનું ભ્રમણ: 4 રાશિઓ માટે ખુલશે કુબેરનો ખજાનો
Today’s Horoscope : આજનો દિવસ:૨૮ માર્ચ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Zodiac Traits and Personality:દયા અને પ્રેમનો સાક્ષાત અવતાર! આ 4 રાશિના લોકો અન્યોની સેવા કરવામાં હોય છે નંબર-1, સમાજમાં હંમેશા મળે છે ઉચ્ચ સન્માન.
Exit mobile version