Site icon

નવરાત્રી 2022- પ્રથમ દિવસે કરો બોરીવલી ઇસ્ટ માં સ્થિત મોટા અંબાજી મંદિરના લાઈવ દર્શન- લો મા અંબાના આશીર્વાદ

News Continuous Bureau | Mumbai

આજથી માતાજીની ઉપાસના, ભક્તિ અને સાધના માટેનો 9 દિવસીય ઉત્સવ એટલે કે નવલી નવરાત્રી(navratri)નો પ્રારંભ થયો છે. છેલ્લા બે વર્ષથી કોરોના પ્રતિબંધો(Covid restriction)ને કારણે ભક્તો નવરાત્રીનો તહેવાર ભવ્યતાથી ઉજવી શક્યા નહોતા, પરંતુ આ વર્ષે કોઈ પ્રતિબંધ ન હોવાના કારણે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 

Join Our WhatsApp Community

 આ સમાચાર પણ વાંચો : મુંબઈની આરાધ્યા દેવી – મુંબા દેવી મંદિરમાં માતાજીના શૃંગારના આજના દર્શન કરો અહીં

નવલી નવરાત્રીના આ પાવન અવસર પર ઉત્તર મુંબઈના બોરીવલી પૂર્વમાં સ્થિત મોટા અંબાજીના દર્શન લાઈવ.. 

 

Shani Shukra Yuti 2026: વર્ષ 2026 માં શનિ-શુક્રનો મહાસંયોગ! આ 4 રાશિઓ માટે ખુલશે ધન અને સફળતાના દ્વાર, જાણો શું કહે છે જ્યોતિષ
Today’s Horoscope : આજનો દિવસ:૧૭ નવેમ્બર ૨૦૨૫, સોમવાર, જાણો આપનું રાશિફળ
Vivah Panchami 2025: વિવાહ પંચમી ની જાણો સાચી તારીખ અને મહત્વ
Sun-Mercury conjunction: આવતીકાલે સૂર્ય-બુધ યુતિથી આ ૪ રાશિઓનું ભાગ્ય પલટાશે, દરેક કાર્યમાં મળશે સફળતા.
Exit mobile version