Site icon

 શ્રી ચારધામયાત્રાનું એક ધામ એટલે કે યમુનોત્રીના કપાટ ખૂલ્યા. જુઓ યમુનોત્રીધામની પહેલી તસવીર. 

અક્ષયતૃતીયાના પવિત્ર દિવસે આજે યમુનોત્રી ધામના દરવાજા બપોરે 12:15 વાગ્યે વિશેષ પૂજા અને ધાર્મિક વિધિથી ખોલવામાં આવ્યા છે. 

દરવાજા ખૂલ્યા બાદ સૌપ્રથમ વડા પ્રધાન નરેન્દ્ર મોદી વતી ધામની પૂજા-અર્ચના કરવામાં આવી હતી.

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે કોવિડ-19 રોગચાળાને જોતાં આ વખતે કપાટના ઉદ્ઘાટનમાં પૂજારી, તીર્થ-પુરોહિત સહિત કુલ 25 લોકો ઉપસ્થિત રહ્યા હતા.

ગાઝાપટ્ટી પર મોટી લડાઈનાં એંધાણ : ઇઝરાયલે સૈન્ય તહેનાત કર્યુ


 

Gajkesari Rajyog: 12 વર્ષ બાદ બની રહ્યો છે ગજકેસરી રાજયોગ, ગુરુ-ચંદ્રની કૃપાથી મળશે ભરપૂર લાભ
Mangal Gochar: ભાઈબીજ પછી મંગળ કરશે વૃશ્ચિક રાશિમાં ગોચર, આ 3 રાશિઓ ની ચમકી ઉઠશે કિસ્મત
Budhaditya Rajyog: 17 સપ્ટેમ્બરે ચમકશે ‘આ’ રાશિઓનું નસીબ, 1 વર્ષ બાદ થશે બુધ-સૂર્યની યુતિ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૫, શનિવાર,જાણો આપનું રાશિફળ
Exit mobile version