Site icon News Continuous Bureau | Mumbai

રામસેતુના સેટ પર કોરોના વિસ્ફોટ : અક્ષય કુમાર બાદ ૪૫ લોકોને થયો કોરોના

ન્યૂઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 5 એપ્રિલ 2021
સોમવાર
હાલમાં જ બોલીવુડના અભિનેતા અક્ષય કુમારને કોરોના થયો છે અને તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અક્ષય કુમાર તેમની આગામી ફિલ્મ ‘રામસેતુ’ માટે શૂટિંગ કરી રહ્યા હતા. તેમનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હવે રામસેતુ સાથે જોડાયેલા બીજા ૪૫ લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 


રામસેતુનું શૂટિંગ આજથી મુંબઈમાં બીજી જગ્યાએ શરૂ થવાનું હતું. તે બદલ કોરોના ટેસ્ટ ફરજિયાત હોવાથી આખી જ ૧૦૦થી વધુ લોકોની ટીમે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેમાંથી ૪૫ લોકોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં રામસેતુના જુનીયર આર્ટીસ્ટ અને અક્ષય કુમારની ટીમના અમુક લોકોનો સમાવેશ છે.

Join Our WhatsApp Channel

અક્ષય કુમાર ની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ. જાણો વિગત…

ઉલ્લેખનીય છે કે ફિલ્મનું શૂટિંગ હાલ પૂરતું બંધ કરવામાં આવ્યું છે. 
 

Mirzapur The Movie। મિર્ઝાપુરની દુનિયામાં નવા ચહેરાઓનો દબદબો! ફિલ્મમાં નવી મહિલા પાત્રોના આગમનથી મચશે મોટો ખળભળાટ.
Aaradhya Bachchan Look Changed। એરપોર્ટ પર આરાધ્યા બચ્ચનની સ્ટાઈલિશ એન્ટ્રી નવા અંદાજમાં આરાધ્યાને જોઈને ચાહકોએ કર્યા આવા સવાલો
Harshad Chopda New Serial| ટીઆરપીમાં ભૂકંપ લાવવા હર્ષદ ચોપડા તૈયાર! નવી અભિનેત્રી સાથે જોડી જમાવતા જ ખળભળાટ, જાણો કોણ છે આ નવો ચહેરો?
Rakesh Bedi। પિતાએ દીકરીને આપી રેન્જ રોવરની ભેટ! આદિત્ય ધરની ફિલ્મ સાઈન કરવા પાછળની ખાસ વાત જાણીને તમે પણ ચોંકી જશો
Exit mobile version