Site icon

દુખદ સમાચાર : ‘લંકેશ’ એટલે કે અરવિંદ ત્રિવેદીનું દુઃખદ અવસાન.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 6 ઓક્ટોબર, 2021

Join Our WhatsApp Community

બુધવાર

લંકેશ ના નામથી મશહૂર, ટેલિવિઝન જગતના ભીષ્મ પિતામહ, દમદાર અવાજ, અતુલનીય પર્સનાલિટી ધરાવતા અરવિંદ ત્રિવેદીનું દુઃખદ અવસાન થયું છે. તેઓ ૮૨ વર્ષના હતા. તેમણે પોતાની કારકિર્દી દરમિયાન રાવણ નો રોલ એટલો અતુલનીય રીતે ટેલિવિઝન પર પ્રસ્તુત કર્યો હતો કે આજે પણ તેમનો કિરદાર વખાણવામાં આવે છે. તેઓ શિવ મહિમ્ન સ્તોત્ર એક શ્વાસમાં બોલી શકતા હતા. તેમજ તેમની કારકિર્દી વખાણવા લાયક રહી હતી.

તેમના નિધન થી ભારતીય સિને સૃષ્ટિને એક સારા કલાકારની ખોટ પડી છે.

Kyunki saas bhi kabhi bahu thi 2 spoiler: ‘કયુંકી સાસ ભી કભી બહુ થી 2’માં વૃંદા ફોડશે પરી નો ભાંડો, બીજી તરફ તુલસી સામે આવશે મિહિર-નોયના નું સત્ય, જાણો સિરિયલ ના આગામી એપિસોડ વિશે
Samantha Ruth Net worth: નાગા ચૈતન્ય તરફ થી 200 કરોડ ની એલિમની નકાર્યા બાદ પણ લક્ઝરી લાઈફ જીવે છે સામંથા રુથ પ્રભુ, જાણો તેની કુલ કમાણી વિશે
Aishwarya and Salman: ઐશ્વર્યા રાયના ઘરના વેઇટિંગ એરિયામાં આવું કામ કરતો હતો સલમાન ખાન, પ્રહલાદ કક્કડ નો ખુલાસો
Naagin 7: ‘નાગિન 7’માં પ્રિયંકા ચહાર ચૌધરી સાથે રોમાન્સ કરશે આ અભિનેતા, એકતા કપૂર ને મળી ગયો તેનો નાગરાજ
Exit mobile version