Site icon

દુખદ સમાચાર : ‘લંકેશ’ એટલે કે અરવિંદ ત્રિવેદીનું દુઃખદ અવસાન.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 6 ઓક્ટોબર, 2021

Join Our WhatsApp Community

બુધવાર

લંકેશ ના નામથી મશહૂર, ટેલિવિઝન જગતના ભીષ્મ પિતામહ, દમદાર અવાજ, અતુલનીય પર્સનાલિટી ધરાવતા અરવિંદ ત્રિવેદીનું દુઃખદ અવસાન થયું છે. તેઓ ૮૨ વર્ષના હતા. તેમણે પોતાની કારકિર્દી દરમિયાન રાવણ નો રોલ એટલો અતુલનીય રીતે ટેલિવિઝન પર પ્રસ્તુત કર્યો હતો કે આજે પણ તેમનો કિરદાર વખાણવામાં આવે છે. તેઓ શિવ મહિમ્ન સ્તોત્ર એક શ્વાસમાં બોલી શકતા હતા. તેમજ તેમની કારકિર્દી વખાણવા લાયક રહી હતી.

તેમના નિધન થી ભારતીય સિને સૃષ્ટિને એક સારા કલાકારની ખોટ પડી છે.

Kartik Aaryan Birthday Special: એક સમયે ઓડિશન માટે ભટકતો કાર્તિક આર્યન આજે છે કરોડો ની સંપત્તિ નો મલિક, જાણો અભિનેતા ને નેટવર્થ અને તેના સંઘર્ષ ની યાત્રા વિશે
The Family Man 3: ધ ફેમિલી મેન 3 માં ખાલી મનોજ બાજપેયી એ જ નહીં સિરીઝ ની આ સ્ટાર કાસ્ટ એ પણ કર્યું છે અદભુત કામ
Siddhant Kapoor: ઓરી પછી હવે શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાંત કપૂર ને મુંબઈ પોલીસ એ પાઠવ્યું સમન, 252 કરોડના ડ્રગ્સ કેસમાં થશે પૂછપરછ
Abhinav Shukla: અભિનવ શુક્લા બન્યો આઈડેન્ટિટી થેફ્ટ સ્કેમનો શિકાર, તેની આઈડી પર એક કે બે નહીં પરંતુ આટલા લોકો એ લીધી લોન
Exit mobile version