Site icon News Continuous Bureau | Mumbai

ફિલ્મ ઉદ્યોગના નિર્દેશક અનુરાગ કશ્યપને હાર્ટ ઍટૅક આવતાં તરત કરવી પડી સર્જરી, જાણો હવે કેવી છે હાલત

 ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા નિર્દેશક અનુરાગ કશ્યપની ગત રવિવારે તબિયત વધુ વણસી ગઈ હતી.

 છાતીમાં અચાનક દુખાવો થવાને કારણે તેમને મુંબઈની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 

Join Our WhatsApp Channel

ચેક-અપ કર્યા પછી જાણવા મળ્યું કે તેમના હાર્ટમાં બ્લૉકેજ છે, જેના કારણે તેમને હાર્ટ ઍટૅક આવ્યો હતો. 

જોકે તબીબોએ પરિસ્થિતિ સંભાળી લીધી હતી અને હવે ડિરેક્ટરની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. 

ઉલ્લેખનીય છે કે અનુરાગ કશ્યપે માર્ચ મહિનામાં તેમની આગામી ફિલ્મ ‘દોબારા’નું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે. એન્જિયોપ્લાસ્ટી પહેલાં, તે ઘરેથી ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શનનું કામ કરી રહ્યા હતા, પરંતુ સર્જરી બાદ ડૉક્ટરોએ તેમને ઓછામાં ઓછા એક અઠવાડિયા આરામ કરવાની સલાહ આપી છે.

ટેક જાયન્ટ વિપ્રો અને અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન કોરોનાના કાળમાં કરશે ૧,૧૨૫ કરોડ રૂપિયાની મદદ; જાણો વિગત

Why did Kajal distance from Bollywood? કાજલ અગ્રવાલે બોલિવૂડથી કેમ બનાવી લીધી દૂરી? અભિનેત્રીએ પોતે કર્યો ખુલાસો
Jennifer Winget Wedding જેનિફર વિન્ગેટ બની દુલ્હન વિલિયમ ઈસ્માઈલ સાથે યુકેમાં કર્યા સાદગીભર્યા લગ્ન, તસવીરો વાયરલ
Ranbir Kapoor Health Update આંખમાં ઈન્ફેક્શન હોવા છતાં રણબીર કપૂર ‘રામાયણ’ના ‘પ્રથમ સંકલ્પ’ કાર્યક્રમમાં આપશે હાજરી
Rahil Azam Anupamaa News ‘અનુપમા’ છોડવાની અફવાઓ પર રાહિલ આઝમે તોડ્યું મૌન, કહ્યું ક્યારે થશે વાપસી?
Exit mobile version