Site icon

રોજ રાત્રે સૂતા પહેલા અભિષેક બચ્ચન ઐશ્વર્યા રાયની માંગતો હતો માફી, જાણો તેની પાછળ નું કારણ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 22 નવેમ્બર, 2021

Join Our WhatsApp Community

સોમવાર

ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન બોલિવૂડના એવા કપલમાંથી એક છે જેમની વચ્ચે ખૂબ જ સારું બોન્ડિંગ માનવામાં આવે છે. જો કે, તેમના પ્રેમની ચમક અનેક મુલાકાતો અને ઘટનાઓમાં  સ્પષ્ટપણે જોવા મળે છે. આજ સુધી તેમની વચ્ચે કોઈ ગંભીર ઝઘડો થયો નથી, પરંતુ ઘણી વખત ઝઘડો થયો હોવાના અહેવાલો આવ્યા છે.

એક ઈન્ટરવ્યુમાં બંનેએ તેમના લગ્ન જીવન વિશે ઘણી રસપ્રદ વાતો જણાવી હતી. બંનેએ એ હકીકત સ્વીકારી લીધી કે સામાન્ય કપલની જેમ તેમની વચ્ચે પણ ઘણી વાર ઝઘડા થતા હતા. ઐશ્વર્યાએ એ પણ જણાવ્યું કે તે અભિષેક બચ્ચન સાથે એક યા બીજી વાતને લઈને ઘણી લડાઈ કરતી હતી. એશે કહ્યું કે આ ઝઘડા નથી પરંતુ એક પ્રકારનો મતભેદ હતો. કારણ કે જો ઝઘડા ન હોત તો જીવન કંટાળાજનક બની જાત.

અભિષેક બચ્ચનને બદલે આ વ્યક્તિને પિતા સમજી ને વળગી પડી હતી આરાધ્યા; જાણો તે અભિનેતા કોણ હતો

આ વાતચીતમાં અભિષેકે તેના લગ્ન જીવનને યોગ્ય રીતે ચલાવવાનું એક રમુજી રહસ્ય જાહેર કર્યું. તેણે કહ્યું કે અમે સાથે મળીને નક્કી કર્યું હતું કે અમે ઝગડો  કરી ને સૂઈશું નહીં. તેથી જ તે દરરોજ રાત્રે સૂતા પહેલા દિવસની દરેક ભૂલની માફી માંગતો હતો. આના પર કોમેડીનો છાંટો આપતાં તેણે કહ્યું, 'મહિલાઓ ગમે તેમ કરીને પોતાની ભૂલો સ્વીકારતી નથી, તેથી મોટાભાગની લડાઈમાં હું જ માફી માંગી લઉં છું’.

Agastya Nanda Remembers Dharmendra: ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મ ‘ઇક્કીસ’ અને અગસ્ત્ય નંદાનો વસવસો: શૂટિંગ દરમિયાનના કિસ્સાઓ કર્યા શેર.
Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2 Spoiler: ક્યૂંકી સાસ ભી કભી બહૂ થી: તુલસી અને મિહિરના રસ્તા થયા અલગ, ૬ વર્ષ બાદ નવા અવતારમાં થશે તુલસીની એન્ટ્રી!
Dhurandhar: પ્રોપેગેન્ડા કે એન્ટરટેઈનમેન્ટ? કાશ્મીરી દર્શકો ‘ધુરંધર’ જોવા ઉમટી પડ્યા, સીએમ અબ્દુલ્લાએ આપ્યું આશ્ચર્યજનક નિવેદન
Dhurandhar: નિક જોનસ પર ચઢ્યો રણવીર સિંહનો ખુમાર! ‘શરારત’ ગીત પર જોનસ બ્રધર્સનો દેશી ડાન્સ વાયરલ.
Exit mobile version