Site icon

શું તમને ખબર છે નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયક ના પરિવારમાં ૬ પેઢી કલાકારોની છે?

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 4 ઑક્ટોબર, 2021 

Join Our WhatsApp Community

સોમવાર

નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયકને કલાનો વારસો પેઢી દર પેઢી મળ્યો છે. ઘનશ્યામ નાયક થી અગાઉની પેઢીઓ કલાક્ષેત્રે સમર્પિત છે. તેમના વડદાદા શિવરામ નાયક જાણીતું નામ છે. તેમજ તેમના દાદા કેશવલાલ નાયક અને પિતા પ્રભાશંકર નાયક ભવાઈ ક્ષેત્રે ઘણું કામ કર્યું હતું. આ વારસો ઘનશ્યામ નાયક ને મળ્યો અને તેમણે જીવનના છેલ્લા તબક્કા સુધી જાળવી રાખ્યો.

ઊંચા ગજાના કલાકાર એવા નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયક ની અંતિમ વિદાય મેકઅપ અને રંગલા ની ટોપી સાથે.

Aryan Khan: જાણો કેમ કેમેરા સામે હસતો નથી આર્યન ખાન? રાઘવ જુયાલે કર્યો શાહરુખ ખાન ના દીકરા ને લઈને ખુલાસો
Anupama spoiler : ‘અનુપમા’માં ગણપતિ વિસર્જનના એપિસોડમાં થશે ધમાકો, તોષૂ, ગૌતમ અને રાહીનો થશે હિસાબ
Nafisa Ali: અભિનેત્રી નફીસા અલીને ફરીથી થયું કેન્સર, સ્ટેજ 4 કેન્સર માટે શરૂ થશે કીમોથેરાપી
Jolly LLB 3: અક્ષય કુમારની ‘જોલી એલએલબી 3’ પર ચાલી સેન્સર બોર્ડની કાતર, ફિલ્મ માં થયા આટલા મોટા ફેરફાર
Exit mobile version