Site icon News Continuous Bureau | Mumbai

શું મહાભારત બનાવનારા આ ફિલ્મ મેકરના ઘરમાં જ થઈ મહાભારત- વહૂએ વેચી માર્યો આલીશાન બંગલો-જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

મુંબઈના પોશ વિસ્તાર જુહુ(Juhu)માં આવેલા ઓ બંગલો(Bunglow) ખૂબ જ આલીશાન હતો. ૨૫ હજાર સ્કવેર ફીટ જમીન પર બનેલો આ બંગલો જુહુ વિસ્તારમાં લગભગ એક એકર જમીનમાં ફેલાયેલો છે. બીઆર ચોપડા(BR Chopra)ની સાથે સાથે તેમનો આ આલીશાન બંગલો હંમેશા સમાચારોમાં રહ્યો. પરંતુ હવે તે વેચાઈ ચુક્યો છે. મળતી માહિતી અનુસાર આ બંગલાને બીઆર ચોપડાની વહુ અને રવિ ચોપડા(Ravi Chopra)ની પત્ની રેનૂ ચોપડા(Renu Chopra)એ એક રિયલ એસ્ટેટ ડેવલોપર(Real Estate Developer)ને લગભગ ૧૮૩ કરોડમાં વેચ્યો છે. રિપોર્ટ્‌સનું માનીએ તો, આ બંગલાને કહેજા કોર્પે ખરીદ્યો છે. ડીલ થયા બાદ કંપનીએ ૧૧ કરોડની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવી છે. આ ઘર સી પ્રિન્સેસ હોટેલ(Sea Princess Hotel)ની સામે છે. જ્યાં બી. આર. ચોપરા તેમનો બિઝનેસ કરતા હતા.

Join Our WhatsApp Channel

સતત ફ્લોપ ફિલ્મો આપવાના કારણે તેમનું પ્રોડક્શન હાઉસ ખોટમાં હતું. વર્ષ ૨૦૧૩માં તેના દિકરાએ બંગ્લાની સાફ સફાઈ કરાવી હતી. હવે આ બંગલો વેચાઈ ગયો છે. બી આર ચોપરાનો શો મહાભારત(Mahabharat) ખૂબ જ ફેમસ થયો હતો. વર્ષ ૨૦૦૮માં તેમનું નિધન થયું હતું. મુંબઈ(Mumbai)ના પોશ વિસ્તાર જુહુમાં આવેલા ઓ બંગલો ખૂબ જ આલીશાન હતો. ૨૫ હજાર સ્કવેર ફીટ જમીન પર બનેલો આ બંગલો જુહુ વિસ્તારમાં લગભગ એક એકર જમીનમાં ફેલાયેલો છે. દિગ્ગજ ફિલ્મ મેકર બીઆર ચોપરાનો બંગલો વેચાય ચુક્યો છે. સ્વર્ગસ્થ ફિલ્મમેકર(Film maker)ની વહૂએ પારિવારિક સહમતિથી આ બંગલો કરોડોમાં વેચ્યો છે. 

આ સમાચાર પણ વાંચો : કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય- આ તારીખથી 18થી વધુ વયના લોકો મફતમાં લઈ શકશે કોરોનાનો પ્રિકોશન ડોઝ- જાણો વિગતે 

Ranbir Kapoor Health Update આંખમાં ઈન્ફેક્શન હોવા છતાં રણબીર કપૂર ‘રામાયણ’ના ‘પ્રથમ સંકલ્પ’ કાર્યક્રમમાં આપશે હાજરી
Rahil Azam Anupamaa News ‘અનુપમા’ છોડવાની અફવાઓ પર રાહિલ આઝમે તોડ્યું મૌન, કહ્યું ક્યારે થશે વાપસી?
KBC 18 Announcement ‘કૌન બનેગા કરોડપતિ’ની 18મી સીઝનનું એલાન, અમિતાભ બચ્ચને આપ્યું ખાસ સરપ્રાઈઝ
Aamir Khan Threat સલમાન ખાન બાદ હવે આમિર ખાન પણ લોરેન્સ બિશ્નોઈ ગેંગના નિશાના પર, સોશિયલ મીડિયા પર આપી ધમકી; જાણો કારણ
Exit mobile version