Site icon

શું મુનવ્વર ફારૂકી ‘ખતરો કે ખિલાડી 12’માં હિસ્સો લેશે? ‘લોક અપ’ વિજેતાએ જણાવી હકીકત

News Continuous Bureau | Mumbai

કંગના રનૌત રિયાલિટી શો 'લોક અપ' ના (lock-upp winner))વિજેતા બન્યા બાદ મુનાવર ફારુકીની (Munawar Faruqui) લોકપ્રિયતા વધી છે. જ્યારે મુનવ્વર 'લોક અપ' નો ભાગ હતો, ત્યારે ઘણા મીડિયા અહેવાલોએ દાવો કર્યો હતો કે તે ખૂબ જ જલ્દી શો 'ખતરો કે ખિલાડી 12' (Khatron ke Khiladi-12) માં જોવા મળશે. હવે મુનવ્વર ફારૂકીએ આ અંગે પોતાનું મૌન તોડ્યું છે.

Join Our WhatsApp Community

રોહિત શેટ્ટીના (Rohit Shetty) સ્ટંટ આધારિત રિયાલિટી શો 'ખતરોં કે ખિલાડી 12'માં અત્યાર સુધીમાં ઘણી સેલિબ્રિટીઝના નામ કન્ફર્મ (celebrity confirm) થઇ ચૂક્યા છે. કેટલાક સ્પર્ધકોએ પોતાને જાહેર કર્યા છે . એક ન્યૂઝ વેબસાઈટ સાથે વાત કરતા, મુનવ્વરે શોમાં ભાગ લેવા પર કહ્યું કે તે હજુ સુધી આ વિશે જાણતો નથી.મુનવ્વરે કહ્યું, 'મને ખબર નથી કે ટીમે બહાર શું ખીચડી પકાવી છે. હું ખરેખર આ વિશે કંઈ જાણતો નથી. મને લાગે છે કે તમને  મારા કરતા પહેલાં જ ખબર પડશે.'' મુનવ્વરે કહ્યું કે તે આ બધાથી અજાણ છે. એવું પણ બની શકે છે કે અત્યારે તે આ વાતને ગુપ્ત રાખવા માંગે છે. જો કે તે 'ખતરો કે ખિલાડી'માં (Khatron ke khiladi participate) ભાગ લેશે કે કેમ તે આગામી દિવસોમાં કન્ફર્મ થશે.

આ સમાચાર પણ વાંચો: શું અનુરાગ બાસુની આગામી ફિલ્મમાં સાથે કામ કરશે આમિર ખાન અને રણબીર કપૂર!! દિગ્દર્શકે કહી હકીકત

'લોકઅપ'ની (Lock-upp) પ્રથમ સિઝન જીતીને મુનવ્વર ફારૂકીનું (munawar faruqui)નસીબ ખુલી ગયું છે. તેને 20 લાખ રૂપિયાનું રોકડ ઇનામ, એક નવી કાર અને પ્રાયોજિત ઇટાલી ટ્રીપ મળી છે. એવી પણ ચર્ચા છે કે તે અંજલિ અરોરા સાથે મ્યુઝિક વીડિયોમાં (music video) જોવા મળી શકે છે. જો કે આ પ્રોજેક્ટ હજુ પ્રાથમિક તબક્કામાં છે.

Govt Blocks OTT Platforms: અશ્લીલ કન્ટેન્ટ પીરસતા ૫ OTT પ્લેટફોર્મ્સ પર સરકારની મોટી સર્જિકલ સ્ટ્રાઈક: તાત્કાલિક અસરથી કર્યા બ્લોક; જાણો કયા પ્લેટફોર્મ પર લાગ્યો પ્રતિબંધ?
Ranveer Singh Pralay Movie Update: રણવીર સિંહની ફિલ્મ ‘પ્રલય’માં વધુ એક અભિનેત્રીની એન્ટ્રી: કલ્યાણી પ્રિયદર્શન બાદ સાઉથની આ બ્યુટી મચાવશે ધૂમ.
Yeh Rishta Kya Kehlata Hai: ૧૬ વર્ષથી રાજ કરતો શો ‘યે રિશ્તા…’ ઓફ-એર થવાના આરે? જાણો શું છે ચેનલનો નવો પ્લાન
Sabeer Bhatia Review Dhurandhar: સબીર ભાટિયાનો ‘ધુરંધર’ પર આકરો પ્રહાર: ‘ક્રિએટિવિટીના નામે માત્ર દેખાડો’, નવી પેઢી પર ફિલ્મની અસરને લઈને વ્યક્ત કરી ચિંતા
Exit mobile version