Site icon

સેટ પર તબિયત લથડવાને કારણે આ અભિનેત્રીને હૉસ્પિટલ લઈ જવાઈ, ડૉક્ટરે આપી આરામ કરવાની સલાહ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 7 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

શનિવાર

‘પ્યાર કા પંચનામા’ ફેમની નુસરત ભરૂચા માટે પરેશાન કરવાવાળી ખબર છે. નુસરત તેની આગલી ફિલ્મ લવ રંજનની સાથે કરી રહી છે. વાત એમ છે કે નુસરત મુંબઈના સ્ટુડિયોમાં હતી. ફિલ્મ મેકરે નુસરત સાથે 23 -24 દિવસનું શૂટિંગ કર્યું હતું, પરંતુ અત્યારે શૂટિંગ બંધ છે. છેલ્લા કેટલાક દિવસથી નુસરતની તબિયત સારી ન હતી. તે માંડ માંડ ઊભી રહી શકતી હતી. સેટ પર ચક્કર આવવાને કારણે તેને હિન્દુજા હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. તેનું બ્લડપ્રેશર પણ લો થઈ ગયું હતું. રાહતની વાત એ છે કે નુસરતને હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવી નથી, પરંતુ ડૉક્ટરે તેને પંદર દિવસ આરામ કરવાની સલાહ આપી છે.

લારા દત્તાનું હતું ઇન્દિરા ગાંધી સાથે ઇનડાયરેક્ટ કનેક્શન; જાણો વિગત

એક મીડિયા હાઉસ સાથે વાતચીતમાં નુસરતે કહ્યું કે ‘ડૉક્ટરોએ કહ્યું કે આ વરટિગો ઍટેક છે. વધુ તાણને કારણે તેને ચક્કર આવ્યાં હતાં.

The Family Man 3: ‘ધ ફેમિલી મેન 3’માં શ્રીકાંત તિવારી બનશે ‘મોસ્ટ વૉન્ટેડ’! સમય રૈના અને અપૂર્વા મુખર્જીની મજેદાર સલાહ વાયરલ
Dharmendra: ધર્મેન્દ્રને મળવા શાહરુખ-સલમાન હોસ્પિટલ પહોંચ્યા, છતાં કેમ ન થઈ મુલાકાત? જાણો મોટું કારણ
Sunny Deol Hema Malini Relation: સંબંધોનું રહસ્ય,સની અને બોબી દેઓલ હેમા માલિનીને ‘મમ્મી’ કેમ નથી બોલાવતા? જાણો કયા નામથી સંબોધે છે!
Anupama: ‘અનુપમા’માં રાહી અને પ્રેમ નો શરૂ થશે રોમેન્ટિક ટ્રેક તો બીજી તરફ રાજા અને પરી વચ્ચે વધશે તણાવ
Exit mobile version