Site icon

સેટ પર તબિયત લથડવાને કારણે આ અભિનેત્રીને હૉસ્પિટલ લઈ જવાઈ, ડૉક્ટરે આપી આરામ કરવાની સલાહ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 7 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

શનિવાર

‘પ્યાર કા પંચનામા’ ફેમની નુસરત ભરૂચા માટે પરેશાન કરવાવાળી ખબર છે. નુસરત તેની આગલી ફિલ્મ લવ રંજનની સાથે કરી રહી છે. વાત એમ છે કે નુસરત મુંબઈના સ્ટુડિયોમાં હતી. ફિલ્મ મેકરે નુસરત સાથે 23 -24 દિવસનું શૂટિંગ કર્યું હતું, પરંતુ અત્યારે શૂટિંગ બંધ છે. છેલ્લા કેટલાક દિવસથી નુસરતની તબિયત સારી ન હતી. તે માંડ માંડ ઊભી રહી શકતી હતી. સેટ પર ચક્કર આવવાને કારણે તેને હિન્દુજા હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. તેનું બ્લડપ્રેશર પણ લો થઈ ગયું હતું. રાહતની વાત એ છે કે નુસરતને હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવી નથી, પરંતુ ડૉક્ટરે તેને પંદર દિવસ આરામ કરવાની સલાહ આપી છે.

લારા દત્તાનું હતું ઇન્દિરા ગાંધી સાથે ઇનડાયરેક્ટ કનેક્શન; જાણો વિગત

એક મીડિયા હાઉસ સાથે વાતચીતમાં નુસરતે કહ્યું કે ‘ડૉક્ટરોએ કહ્યું કે આ વરટિગો ઍટેક છે. વધુ તાણને કારણે તેને ચક્કર આવ્યાં હતાં.

Urvashi Rautela and Mimi Chakraborty: ઉર્વશી રૌતેલા અને મિમી ચક્રવર્તીને ED દ્વારા પાઠવવામાં આવ્યા સમન, જાણો શું છે સમગ્ર મામલો
Kartik-Ananya: કાર્તિક-અનન્યાની ફિલ્મ તું મેરી મેં તેરા મેં તેરા તું મેરી ના રિલીઝ ડેટ ની થઇ જાહેરાત, બંને એ તેમના સોશિયલ મીડિયા પર શેર કરી માહિતી
Aamir Khan: આમિર ખાનની ‘સિતારે ઝમીન પર’ ફિલ્મે યુટ્યુબ થી કરી આટલા ગણી વધુ કમાણી, હવે ઓટિટિ માટે છે તૈયાર અભિનેતા
Ankita Lokhande: અંકિતા લોખંડેના પતિ વિકી જૈન ના હાથમાં લાગ્યા 45 ટાંકા, ઇમોશનલ થઈને શેર કર્યો ભાવનાત્મક સંદેશ
Exit mobile version