Site icon

આઉ!!! શક્તિ કપૂર ને લાગી રહ્યો છે મૃત્યુનો ડર. કહી આ મોટી વાત.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૦૪ મે 2021

Join Our WhatsApp Community

મંગળવાર

ફિલ્મ અભિનેતા શક્તિ કપૂર ને હવે મૃત્યુનો ડર સતાવી રહ્યો છે. એક મીડિયા હાઉસ ને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું કે ગત વર્ષ ઘણું જ ખરાબ રહ્યું. છેલ્લા એક વર્ષથી હું ઘરની બહાર નીકળ્યો નથી. પહેલા લોકો એવું કહેતા હતા કે આ હવે મરી જશે. પરંતુ માણસો 10:20 વર્ષ વધુ જીવી જતા હતા. હવે તો લોકો માખીની જેમ મરી રહ્યા છે. સવારે હોસ્પિટલમાં જાય છે અને સાંજે તેની લાશ બહાર આવે છે. આ બહુ ડરવાવાળો સમય છે.

18 દિવસ બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો વધારો, જાણો મુંબઈ શહેરમાં કેટલું મોંઘું થયું

આમ શક્તિ કપૂરે પોતાનો ડર મીડિયા સામે પ્રદર્શિત કર્યો છે.

Dhurandhar 2 Review: ‘ધુરંધર ૨’ રિવ્યુ: કરાચીના મેદાનમાં રણવીર સિંહ ઉર્ફે ‘હમઝા’નો પ્રચંડ રૂદ્ર અવતાર, આદિત્ય ધરની એક્શન જોઈને રૂંવાડા ઉભા થઈ જશે
Dhurandhar 2 : રિલીઝ પહેલા જ હજારો ફેન્સની આશા પર ફેરવાયું પાણી! ‘ધુરંધર ૨’ ના શો કેમ રદ થયા? ડાયરેક્ટરે માફી માંગતા જણાવી અસલી હકીકત
KSBKBT 2 Twist: ‘ક્યોંકિ… ૨’ માં નવો વળાંક! મિતાલીની ચાલથી ઋત્વિક-મુન્ની વચ્ચે વધી દૂરી; શું તુલસી બચાવી શકશે આ તૂટતો સંબંધ?
Sara Arjun: કોણ છે ‘ધુરંધર ૨’ ની આ ટેલેન્ટેડ હીરોઈન? જેણે માત્ર ૧૮ મહિનાની ઉંમરે શરૂ કરી હતી એક્ટિંગ; હવે રણવીર સિંહ સાથે મોટા પડદે મચાવશે ધૂમ
Exit mobile version