Site icon News Continuous Bureau | Mumbai

શું કુંભમેળાના કારણે સંગીતકાર શ્રવણ કુમાર રાઠોડ નું નિધન થયું? ચોંકાવનારી માહિતી સામે આવી.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૨૪ એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

શનિવાર

સંગીતકાર નદીમ અને શ્રવણની જોડીના શ્રવણ કુમાર રાઠોડ ને કોરોના શી રીતે થયો? આ સંદર્ભે નું રહસ્ય હવે ખુલતું જાય છે. હાલ ફિલ્મ ઇન્ડસ્ટ્રી બંધ હોવાને કારણે કોઈપણ પ્રકારની એક્ટિવિટીમાં તેઓ ભાગ નહોતા લઈ રહ્યા. એમ છતાં તેમને કોરોના કઈ રીતે થયો તે સંદર્ભે ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો ચર્ચા કરી રહ્યા છે. હવે આ સંદર્ભે એક નવી માહિતી બહાર આવી છે. મળતી માહિતી મુજબ તેઓ થોડા દિવસ અગાઉ પોતાની પત્ની સાથે કુંભ મેળામાં ગયા હતા. ત્યારબાદ તેમના આખા પરિવાર ને કોરોના થયો. પરિસ્થિતિ એટલી ખરાબ છે કે શ્રવણ કુમાર રાઠોડ ના પત્ની, તેમનો પુત્ર અને તેમનો ભાઈ આ ત્રણેયને કોરોના છે અને બધા હોસ્પિટલમાં એડમિટ છે.

આથી એવી શંકા સેવવામાં આવી રહી છે કે કુંભ મેળામાં ભાગ લેવાને કારણે તેમને કોરોના થયો અને તેમનું મૃત્યુ થયું.

જ્યાં લોકો પોલીસનું નથી માનતા ત્યાં હવે ડંડા ચાલશે. પોલીસ સ્ટેશનોમાં સ્પેશિયલ ફોર્સ ગોઠવવામાં આવી.

Met Gala 2026। અંબાણી પરિવારની વહુની બહેને લૂંટી લીધી લાઈમલાઈટ! દીયા મહેતાની 3D મોર ડિઝાઈનવાળી સાડી સોશિયલ મીડિયા પર બની સેન્સેશન
Hrithik Roshan| પહેલી ફિલ્મ માટે મળ્યા હતા માત્ર 100 રૂપિયા, આજે છે કરોડોના માલિક! રિતિક રોશને આ રીતે ખર્ચ્યા હતા પોતાની જિંદગીના પહેલા ૧૦૦ રૂપિયા
KSBKBT 2| પોતાનાથી ૮ વર્ષ મોટા એક્ટરની મા બની પરખ મદન? ઉંમરના તફાવત પર તોડી ચુપકીદી, ટ્રોલ્સને આપ્યો આવો જવાબ
Ramanand Sagar’s Iconic Show| રામાયણમહાભારત નહીં, પણ રામાનંદ સાગરનો આ શો હતો ‘માસ્ટરપીસ’! જાણો 8.3 રેટિંગ ધરાવતા તે શો વિશે જેણે રચ્યો હતો ઈતિહાસ
Exit mobile version