Site icon

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના આ કલાકારે નિભાવી હતી ‘કોઈ મિલ ગયા’માં એલિયનની ભૂમિકા; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 12 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નજર આવી ચૂકેલા કલાકારે રિતિક રોશન અને પ્રીતિ ઝિન્ટાની ફિલ્મ કોઈ મિલ ગયામાં જાદુ’ (એલિયન)ની ભૂમિકા ભજવી હતી. રિતિક રોશન અને પ્રીતિ ઝિન્ટાની ફિલ્મ કોઈ મિલ ગયાને રિલીઝ થયે 18 વર્ષ થઈ ચૂક્યાં છે. આ ફિલ્મ દર્શકોને ખૂબ પસંદ આવી હતી. જાદુની ભૂમિકા પણ દર્શકોને ખૂબ પસંદ આવી હતી. કોઈ મિલ ગયામાં જાદુની ભૂમિકા ઇન્દ્રવદન પુરોહિતે ભજવી હતી. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં તેઓ દયાબહેનના દૂરના સંબંધીની ભૂમિકામાં નજર આવી ચૂક્યા છે. એક વાર તેઓ દયાબહેનના ભાઈ સુંદરની સાથે શ્રી સાઈ ભક્ત મંડળ ટીમમાં નજર આવી ચૂક્યા છે. સાથોસાથ ઇન્દ્રવદન પુરોહિત કેટલીક ફિલ્મો અને ટીવી શોમાં પણ નજર આવી ચૂક્યા છે. તેઓ દિવ્યાંગ છે. અસલમાં તેમનું કદ વધ્યું જ નહીં. છતાં પણ તેઓ 250થી પણ વધુ ફિલ્મમાં કામ કરી ચૂક્યા છે.

લેજન્ડરી સિંગર કિશોરકુમારની બાયોપિક બનાવવા જઈ રહ્યો છે તેમનો દીકરો અમિતકુમાર, પિતા પર શરૂ કર્યું રિસર્ચ

Dhurandhar 2 Trailer Release Date: એક્શનનો ઓવરડોઝ! ‘ધુરંધર ૨’ માં રણવીર સિંહ બતાવશે પોતાનો અસલી પાવર, આ દિવસે રિલીઝ થશે ધમાકેદાર ટ્રેલર
Ravi Dubey Sargun Mehta Pregnancy: લગ્નના ૧૨ વર્ષ પછી રવિ દુબે અને સરગુન મહેતાના આંગણે ગુંજશે કિલકારી? વાયરલ તસવીરોએ મચાવી ધૂમ
Kritika Kamra Gaurav Kapur Wedding: ટીવીની ‘આરોહી’ હવે અસલ જિંદગીમાં પરણશે! ૧૧ માર્ચે કૃતિકા કામરા અને ગૌરવ કપૂર ના લગ્ન; જાણો વેડિંગ સેલિબ્રેશનનો સંપૂર્ણ પ્લાન
Aishwarya Rai: વહેલી સવારે ૫ વાગ્યે એવું તો શું થયું કે એશ્વર્યા રાય રડમસ થઈ ગઈ? મણિ રત્નમની ફિલ્મનું શૂટિંગ જ્યારે એક્ટ્રેસ માટે બન્યું માથાનો દુખાવો!
Exit mobile version