Site icon

 કોરોના વધુ એક જાણીતા કલાકાર ને ભરખી ગયો. આજે લીધા અંતીમ શ્વાસ…

મરાઠી અને હિન્દી ફિલ્મોના અભિનેતા કિશોર નાંદલસકરનું કોરોનાના કારણે નિધન થઇ ગયુ છે.

છેલ્લા 2 અઠવાડીયાથી તેઓ ઠાણેના કાવિડ સેન્ટરમાં દાખલ હતા. 

Join Our WhatsApp Community

તેમણે ફિલ્મ ઇના મીના ડિકાથી પોતાના ફિલ્મી કરિયરની 1989માં શરૂઆત કરી હતી. તેમણે 30 ફિલ્મોમાં અભિનય કર્યો હતો.

હવે સાઉદી અરબના બાળકો શીખશે રામાયણ અને મહાભારત નો પાઠ. જાણો વિગત.

Milan Film Festival 2025: મિલાન ફેશન ફેસ્ટિવલમાં આલિયા ભટ્ટનો બોલ્ડ લુક થયો વાયરલ, અભિનેત્રી એ જાહેર કરી ‘અલ્ફા’ ફિલ્મની રિલીઝ ડેટ
Shah Bano Case: ‘હક’ ફિલ્મમાં આ મહત્વ ના પાત્રમાં જોવા મળશે યામી ગૌતમ, 40 વર્ષ જૂની હકીકત ફરીથી જીવંત બનશે
Janki Bodiwala: શાહરુખ-રાની વચ્ચે પણ ચમક્યું ગુજરાતી ટેલેન્ટ, જાનકી બોડીવાલા ને મળ્યો તેની ફિલ્મ વશ માટે નેશનલ એવોર્ડ, અભિનેત્રી એ આ રીતે વ્યક્ત કરી ખુશી
Rani Mukerji: પરંપરાગત લુક માં નેશનલ એવોર્ડ લેવા પહોંચી રાની મુખર્જી, અભિનેત્રી ના નેકલેસ એ ખેંચ્યું લોકો નું ધ્યાન
Exit mobile version