Site icon

 કોરોના વધુ એક જાણીતા કલાકાર ને ભરખી ગયો. આજે લીધા અંતીમ શ્વાસ…

મરાઠી અને હિન્દી ફિલ્મોના અભિનેતા કિશોર નાંદલસકરનું કોરોનાના કારણે નિધન થઇ ગયુ છે.

છેલ્લા 2 અઠવાડીયાથી તેઓ ઠાણેના કાવિડ સેન્ટરમાં દાખલ હતા. 

Join Our WhatsApp Community

તેમણે ફિલ્મ ઇના મીના ડિકાથી પોતાના ફિલ્મી કરિયરની 1989માં શરૂઆત કરી હતી. તેમણે 30 ફિલ્મોમાં અભિનય કર્યો હતો.

હવે સાઉદી અરબના બાળકો શીખશે રામાયણ અને મહાભારત નો પાઠ. જાણો વિગત.

Kartik Aaryan Birthday Special: એક સમયે ઓડિશન માટે ભટકતો કાર્તિક આર્યન આજે છે કરોડો ની સંપત્તિ નો મલિક, જાણો અભિનેતા ને નેટવર્થ અને તેના સંઘર્ષ ની યાત્રા વિશે
The Family Man 3: ધ ફેમિલી મેન 3 માં ખાલી મનોજ બાજપેયી એ જ નહીં સિરીઝ ની આ સ્ટાર કાસ્ટ એ પણ કર્યું છે અદભુત કામ
Siddhant Kapoor: ઓરી પછી હવે શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાંત કપૂર ને મુંબઈ પોલીસ એ પાઠવ્યું સમન, 252 કરોડના ડ્રગ્સ કેસમાં થશે પૂછપરછ
Abhinav Shukla: અભિનવ શુક્લા બન્યો આઈડેન્ટિટી થેફ્ટ સ્કેમનો શિકાર, તેની આઈડી પર એક કે બે નહીં પરંતુ આટલા લોકો એ લીધી લોન
Exit mobile version