Site icon

પદ્મશ્રી અવૉર્ડ વિજેતા મ્યૂઝિક કમ્પોઝર વનરાજ ભાટિયાનુ 93 વર્ષની વયે નિધન. આ ફિલ્મોના સંગીતે બનાવ્યા હતા પ્રખ્યાત

પ્રખ્યાત સંગીત નિર્દેશક વનરાજ ભાટિયાનુ નિધન થયું છે.

93 વર્ષીય સંગીતકાર ઘણા સમયથી બીમાર હતા અને આજે સવારે તેમણે તેમના નિવાસ્થાને અંતિમ શ્વાસ લીધા.

Join Our WhatsApp Community

તેઓ મંથન, ભૂમિકા, જાને ભી દો યારો, 36 ચૌરંગી લેન, દ્રોહકાલ જેવી ફિલ્મોમાં સંગીત આપી પ્રખ્યાત થયા હતા.

તેમને 1988 માં ટીવી પર રીલિઝ થયેલી ફિલ્મ તમસ માટે સર્વશ્રેષ્ઠ સંગીતકારનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો.

આ સિવાય, સર્જનાત્મક તેમજ પ્રયોગાત્મક સંગીત માટે 1989 માં તેમને સંગીત નાટક એકેડમી પુરસ્કારથી અને 2012 માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.  

દિલ્હી સરકારની નવી ગાઇડલાઇન, આ બે રાજ્યોમાંથી આવતાં મુસાફરોએ રહેવું પડશે 14 દિવસ ક્વોરન્ટાઈનમાં

Vikram Bhatt Fraud Case: ડિરેક્ટર વિક્રમ ભટ્ટ પર લાગ્યો અધધ આટલા કરોડની ઠગાઈનો આરોપ, ઉદયપુરના ડૉક્ટરે નોંધાવી FIR, જાણો શું છે સમગ્ર મામલો
Humane Sagar Passes Away: પ્રખ્યાત ઓડિયા ગાયક હ્યુમન સાગરનું 34 વર્ષની ઉંમરે નિધન, માતાએ મેનેજર પર લગાવ્યો આવો ગંભીર આરોપ
Sameer Wankhede Case: બેડસ ઓફ બોલિવૂડ સામે સમીર વાનખેડેનો કેસ,દિલ્હી હાઈકોર્ટે ઉઠાવ્યા મહત્વના પ્રશ્નો, જાણો ક્યારે થશે આગળની સુનાવણી
Dhurandhar: રણવીર સિંહના ચાહકો માટે ગુડ ન્યૂઝ! ‘ધુરંધર’ એક નહીં, પણ બે ભાગમાં આવશે? જાણો શું છે અંદરની વાત
Exit mobile version