Site icon

Atul parchure: અતુલ પરચુરેનું 57 વર્ષની વયે થયું નિધન, આ બીમારીથી પીડિત હતા અભિનેતા

Atul parchure: અભિનેતા અતુલ પરચુરેનું 57 વર્ષની વયે નિધન થયું છે. અતુલ બોલિવૂડ ની સાથે સાથે મરાઠી ઈન્ડસ્ટ્રીનો લોકપ્રિય અભિનેતા રહી ચુક્યો છે.

actor atul parchure passes away at the age of 57

actor atul parchure passes away at the age of 57

News Continuous Bureau | Mumbai 

Atul parchure: બોલિવૂડ ઇન્ડસ્ટ્રી માંથી માઠા સમાચાર સામે આવી રહ્યા છે.બોલિવૂડ અને મરાઠી ઇન્ડસ્ટ્રી લોકપ્રિય અભિનેતા અતુલ પરચુરેનું 57 વર્ષની વયે નિધન થયું છે.તેમના નિધનથી બધાને આઘાત લાગ્યો છે. અતુલના નિધનના સમાચાર આવતાની સાથે જ ચાહકો પોસ્ટ કરીને પોતાનું દુઃખ વ્યક્ત કરી રહ્યા હતા.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Shilpa shetty and Raj kundra: આ કેસ માં શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા ને મળી બોમ્બે હાઈકોર્ટ માંથી મોટી રાહત, હવે નહીં થવું પડે બેઘર

કેન્સર થી પીડિત હતા અતુલ પરચુરે

મીડિયા રિપોર્ટ મુજબ અતુલ કેન્સર થી પીડિત હતા. તેમને એક મીડિયા હાઉસ ને આપેલા ઇન્ટરવ્યૂ દરમિયાન તેમની આ બીમારી વિશે ખુલાસો કર્યો હતો.અતુલ પોતાની પાછળ માતા, પત્ની અને એક પુત્રીને છોડી ગયા છે.


અતુલ પરચુરે એ બોલિવૂડ ની સાથે સાથે મરાઠી ઇન્ડસ્ટ્રી માં પણ પોતાનું નામ કમાવ્યુ છે. ખાસ કરીને અતુલ તેમની કોમિક સ્ટાઇલ માટે જાણીતા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mirzapur The Movie Release Date: ‘મિર્ઝાપુર ધ મૂવી’ ની રિલીઝ ડેટ કન્ફર્મ: મોટા પડદા પર જોવા મળશે કાલીન ભૈયાનો અસલી ઠાઠ, આ દિવસે સિનેમાઘરોમાં આવશે ફિલ્મ
Aishwarya Rai: પત્ની ઐશ્વર્યાએ અભિષેકની બાળપણની તસવીર શેર કરી પાઠવ્યા જન્મદિવસના અભિનંદન, ખાસ અંદાજમાં વ્યક્ત કર્યો પ્રેમ
Rhea Chakraborty: “7 વર્ષ વીતી ગયા…” સેટ પર પરત ફરીને રિયા ચક્રવર્તી થઈ ગઈ ભાવુક; સોશિયલ મીડિયા પર શેર કર્યો હૃદયસ્પર્શી વીડિયો
Ghooskhor Pandat Controversy:કાયદાકીય મુસીબતમાં ‘ઘૂસખોર પંડિત’: સંતોના આકરા વલણ બાદ ફિલ્મ પર સંકટ, પીએમ મોદી સમક્ષ પ્રતિબંધની રજૂઆત
Exit mobile version