Site icon

અભિનેતા વિક્રમ ગોખલે ની હાલતમાં સુધાર, હવે સારવારને પ્રતિસાદ આપી રહ્યા છે. 

News Continuous Bureau | Mumbai

પીઢ અભિનેતા વિક્રમ ગોખલે (Vikram Gokhale) ની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. તેઓ સારવાર ( Health update) ને પ્રતિભાવ (response) આપી રહ્યા છે અને તેમણે તેમની આંખો પણ ખોલી છે. હોસ્પિટલના જનસંપર્ક અધિકારી શિરીષ યાદગીકરે પત્રકાર પરિષદમાં આ માહિતી આપી હતી. આ ઉપરાંત વિક્રમ ગોખલેએ અંગોની હિલચાલ પણ શરુ કરી છે.

Join Our WhatsApp Community

અભિનેતાને શું થયું હતું ?

અભિનેતા વિક્રમ ગોખલેની 15 દિવસથી પુણેની દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પરંતુ બે દિવસ પહેલા વિક્રમ ગોખલેની તબિયત બગડતા તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. એવામાં તેમની તબિયત અંગે વારંવાર ચર્ચાઓ થતી રહી હતી. પરંતુ હોસ્પિટલના જન સંપર્ક અધિકારી શિરીષ યાદગીકરના કહેવા પ્રમાણે, વિક્રમ ગોખલેની તબિયત  (recovery) માં સુધારો થઈ રહ્યો છે. તેઓ સારવારને પ્રતિભાવ આપી રહ્યા છે અને તેમણે તેમની આંખો ખોલી છે. તેથી આગામી 48 કલાકમાં તેનું વેન્ટિલેટર હટાવી દેવામાં આવશે. તેમનું બ્લડ પ્રેશર અને કાર્ડિયાક એક્ટિવિટી સ્થિર હોવાનું જાણવા મળે છે.

આ સમાચાર પણ વાંચો:  ‘ચંપક ચાચા’એ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાંથી લીધો બ્રેક! નિર્માતાઓ સાથે ગડબડ થઈ કે ઈજા થઈ…

Dhurandhar The Revenge Runtime: રેકોર્ડબ્રેક રન-ટાઈમ સાથે આવી રહી છે ‘ધુરંધર ૨’: રણવીર સિંહની આ ફિલ્મમાં જોવા મળશે પહેલા ભાગ કરતાં પણ ડબલ એક્શન!
Dhurandhar The Revenge Trailer: ‘ધુરંધર: ધ રિવિંજ’ ના ટ્રેલરની નવી તારીખ જાહેર: ગ્રાન્ડ ઈવેન્ટ રદ, હવે આ દિવસે ડિજિટલી ધૂમ મચાવશે રણવીર સિંહનું ટ્રેલર.
Is Thalapathy Vijay Dating Trisha Krishnan:વિજય-તૃષાના અફેરની ચર્ચાઓએ પકડ્યું જોર! સંગીતા સાથેના છૂટાછેડાના વિવાદમાં નવો વળાંક; જાણો ઇન્ડસ્ટ્રીમાં શું ચાલી રહ્યું છે
Rashmika Vijay Tirupati Balaji Visit: લગ્ન બાદ તિરુપતિ બાલાજીના શરણે પહોંચ્યા રશ્મિકા-વિજય: પરંપરાગત લુકમાં ભગવાન વેંકટેશ્વરના લીધા આશીર્વાદ; દેશભરમાં મીઠાઈ અને અન્નદાનની કરી જાહેરાત.
Exit mobile version