Site icon

Akshay Kumar : બોલીવુડનો ખેલાડી અક્ષય કુમાર નહીં જાય અનંત-રાધિકાના લગ્નમાં….! અભિનેતા આવ્યો આ મહામારીની ચપેટમાં..

Akshay Kumar : અક્ષય કોવિડ 19 પોઝિટિવ જોવા મળ્યો છે. કોરોનાને કારણે તે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નનો ભાગ બની શકશે નહીં. આજે જ અક્ષયની ફિલ્મ સરફીરા સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે.

Akshay Kumar Akshay Kumar contracted Corona, not attend wedding of Anant Ambani

Akshay Kumar Akshay Kumar contracted Corona, not attend wedding of Anant Ambani

 News Continuous Bureau | Mumbai

 Akshay Kumar : બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમારની ફિલ્મ સરફીરા આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. અભિનેતાએ ખૂબ જ ઉત્સાહ સાથે તેની ફિલ્મનું પ્રમોશન કર્યું. પરંતુ દુર્ભાગ્યે હવે તે ફિલ્મના પ્રમોશનના અંતિમ તબક્કાનો ભાગ બની શકશે નહીં. ઉપરાંત, તે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ભવ્ય લગ્ન નો પણ ભાગ બની શકશે નહીં. તે કોરોના પોઝિટિવ જોવા મળ્યો છે અને અભિનેતાએ પોતાને અલગ કરી દીધા છે. મહત્વનું છે કે અનંત અંબાણી પોતે અક્ષયને તેના લગ્નમાં આમંત્રણ આપવા તેના ઘરે પહોંચ્યા હતા. પરંતુ હવે અક્ષય કુમાર કોરોનાથી સંક્રમિત થયા બાદ આ ઈવેન્ટથી દૂર રહેશે.

Join Our WhatsApp Community

 Akshay Kumar : કોરોનાનો ચેપ લાગ્યો 

મીડિયા રિપોર્ટ મુજબ અક્ષય કુમાર પોતાની ફિલ્મ સરફિરા ના પ્રમોશનમાં ખૂબ જ વ્યસ્ત હતો. આ સમય દરમિયાન જ તેને ખબર પડી કે તે અસ્વસ્થ છે. જ્યારે તેને બાકીની ટીમ તરફથી ખબર પડી કે પ્રમોશનલ ટીમ સાથે જોડાયેલા કેટલાક લોકો કોરોના પોઝિટિવ જોવા મળ્યા છે, ત્યારે અક્ષય કુમારે પણ કોવિડ ટેસ્ટ કરાવવાનું નક્કી કર્યું. અને તેનું અનુમાન સાચું નીકળ્યું. તેને પણ કોરોનાનો ચેપ લાગ્યો હતો અને હવે તે યોગ્ય સાવચેતી રાખી રહ્યો છે. આજે સવારે તે કોરોના પોઝિટિવ જોવા મળ્યો.

આ સમાચાર પણ વાંચો : અંબાણી પરિવાર ની મોટી વહુ શ્લોકા મહેતા એ અનંત અને રાધિકા ના ફંક્શન માં પહેર્યો તેની નાની નો હાર, જુઓ તસવીરો

Akshay Kumar : અનંત રાધિકા ના આજે લગ્નના બંધનમાં બંધાશે 

મહત્વનું છે કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના આજે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. બધાએ પ્રી-વેડિંગ ફંક્શનનો આનંદ માણ્યો હતો અને તમામ કાર્યક્રમોનું આયોજન ખૂબ જ ધામધૂમથી કરવામાં આવ્યું હતું. હવે લગ્નનો વારો છે. માઈક ટાયસન, જોન સીના, જસ્ટિન બીબર અને કિમ કાર્દાશિયન જેવા વિદેશી કલાકારોએ આ ભવ્ય લગ્નનો ભાગ બનવા માટે મુંબઈ આવ્યા છે. આ સિવાય    

 

Dhurandhar 1 & 2 Music: ‘ધુરંધર’ ના સંગીતનો જાદુ: 25 ગીતોની સફરમાં આ 5 ગીતો રહ્યા ફેન્સના ફેવરિટ, જાણો કોણ છે નંબર-1.
Nitesh Tiwari’s Ramayana: શું ‘રામાયણ’માં રાવણનો અલગ અંદાજ જોવા મળશે? નિતેશ તિવારીએ રાવણના પાત્રને લઈને કર્યો મોટો ખુલાસો
Dhurandhar 2 Success: 1600 કરોડની સફળતાનો નશો? રણવીર સિંહ વિશે માનવ ગોહિલે કહી આ મોટી વાત, ફેન્સ પણ ચોંકી ગયા
TRP Report Week 13: TRP લિસ્ટમાં મોટો ઉલટફેર: ‘અનુપમા’ ને પછાડીને ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’ બની નંબર-1, જાણો અન્ય સીરિયલ્સની હાલત
Exit mobile version