Site icon

Allu arjun: ઘરે થી પોલીસ સ્ટેશન જવા રવાના થયો અલ્લુ અર્જુન, સંધ્યા થિયેટર નાસભાગ કેસમાં આજે થશે અભિનેતા ની પૂછપરછ

Allu arjun: હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં ફિલ્મ 'પુષ્પા 2'ના સ્ક્રિનિંગ દરમિયાન નાસભાગ માં થયેલી મહિલા ના કેસ માં આજે અલ્લુ અર્જુન ની પૂછપરછ કરશે.જેને લઈને અલ્લુ અર્જુન તેના ઘરે થી નીકળ્યો છે.

allu arjun to appear before chikkadpally police station

allu arjun to appear before chikkadpally police station

News Continuous Bureau | Mumbai

Allu arjun:  હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં પુષ્પા 2′ ના સ્ક્રીનિંગ દરમિયાન નાસભાગમાં એક મહિલાનું મોત થયું હતું અને તેનો પુત્ર ગંભીર રીતે ઘાયલ થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર અલ્લુ અર્જુનને મંગળવારે સવારે ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશન પૂછપરછ માટે બોલાવ્યો છે. જેને લઈને અલ્લુ અર્જુન તેના ઘરે થી નીકળ્યો છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Allu arjun: હૈદરાબાદ પોલીસે અલ્લુ અર્જુન ના દાવા પર કર્યો પલટવાર, સીસીટીવી ફૂટેજ થી પુષ્પા ની ખોલી પોલ

અલ્લુ અર્જુન ની થશે પુછપરછ 

હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં પુષ્પા 2′ ના સ્ક્રીનિંગ દરમિયાન નાસભાગમાં એક મહિલાનું મોત થયું હતું અને તેનો પુત્ર ગંભીર રીતે ઘાયલ થયો હતો.જેને લઈને અલ્લુ અર્જુન ની ધરપકડ પણ થઇ હતી જો કે ત્યારબાદ તેને છોડી પણ મુકવામાં આવ્યો હતો. હવે આ મામલે પોલીસે અલ્લુ અર્જુન ને પુછપરછ માટે બોલાવ્યો છે. 


અલ્લુ અર્જુન તેના નિવાસ સ્થાને થી ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશન જવા રવાના થયો છે. જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Asha Bhosle Last Rites Live: આશા ભોંસલેની અંતિમ યાત્રા સ્મશાન ભૂમિ પહોંચી: CM-DCM એ અર્પી પુષ્પાંજલિ
Asha Bhosle Last Rites: આશા તાઈના અંતિમ દર્શન માટે ઉમટી મેદની: સચિન તેંડુલકર અને રિતેશ દેશમુખે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી, મુંબઈમાં ગમગીનીનો માહોલ
Ranveer Allahbadia Girlfriend: શું રણવીર અલ્હાબાદિયા અને જૂહી ભટ્ટ રિલેશનશિપમાં છે? આઈપીએલની મેચમાં સાથે જોવા મળતા ચાહકોમાં શરૂ થઈ ચર્ચા
IPL Tribute to Asha Bhosle: ક્રિકેટના મેદાનમાં ગુંજ્યો ‘આશા’નો અવાજ: વાનખેડે સ્ટેડિયમમાં ખેલાડીઓએ મૌન પાળી સૂર સમ્રાજ્ઞીને આપી છેલ્લી વિદાય
Exit mobile version