Site icon

Amitabh bachchan: અયોધ્યા નગરી પહોંચ્યા અમિતાભ બચ્ચન, અયોધ્યા વાસીઓ એ આ રીતે કર્યું તેમનું સ્વાગત, જુઓ વિડિયો

Amitabh bachchan: અયોધ્યા માં આજે દિવાળી જેવો માહોલ છે. આજે અયોધ્યા માં રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા નો સમારોહ છે. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા અમિતાભ બચ્ચન તેમના પુત્ર અભિષેક સાથે અયોધ્યા પહોંચ્યા છે. જ્યાં તેમનું ઢોલ-નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું

amitabh bachchan reached ayodhya

amitabh bachchan reached ayodhya

News Continuous Bureau | Mumbai

Amitabh bachchan: આજે એ ક્ષણ આવી ગઈ જેની દેશવાસીઓ રાહ જોઈ રહ્યા હતા. આજે અયોધ્યા ,આ રામ મંદિર ના પ્રાણ પ્રતિષ્ઠા નો સમારોહ યોજવાનો છે. જેની તૈયારીઓ ચાલી રહી છે. આ ભવ્ય સમારોહમાં ભાગ લેવા માટે બોલિવૂડ અને સાઉથ ઈન્ડસ્ટ્રીની મોટી હસ્તીઓ અયોધ્યા પહોંચી રહી છે.

Join Our WhatsApp Community


 

આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે સદી ના મહાનાયક અમિતાભ બચ્ચન તેમના પુત્ર અભિષેક સાથે અયોધ્યા શહેર પહોંચ્યા છે. તેમની સાથે મુકેશ અંબાણી ના નાના ભાઈ અનિલ અંબાણી પણ જોવા મળી રહ્યા છે. અહીં તેમનું ઢોલ-નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar: ‘ધુરંધર’ની સફળતાનું રહસ્ય: માત્ર ૨૨ વર્ષના આ યુવાને એડિટ કર્યા ટ્રેલર-ટીઝર, અભિનેત્રી યામી ગૌતમ સાથે છે ખાસ કનેક્શન!
Abhishek Bachchan: એક્ટિંગ ઉપરાંત કરોડોની કમાણી: અભિષેક બચ્ચનનું સ્પોર્ટ્સ અને રિયલ એસ્ટેટનું બિઝનેસ એમ્પાયર જાણીને ચોંકી જશો!
Taarak Mehta Ka Ooltah Chashmah: ‘તારક મહેતા’ શો બંધ થવાના સમાચારો પર મેકર્સે અંતે આપી દીધું નિવેદન, જાણો શું છે હકીકત!
Dhurandhar : સંજય દત્તની ફૅન હોવા છતાં લીગલ એક્શનની તૈયારી: ‘ધુરંધર’માં ચૌધરી અસલમનું ચિત્રણ વિવાદમાં
Exit mobile version