Site icon News Continuous Bureau | Mumbai

Anup jalota: અયોધ્યા જતા અનુપ જલોટા એ ફ્લાઇટ માં કર્યું એવું કામ કે લોકો કરી રહ્યા છે ભજન સમ્રાટ ના વખાણ, જુઓ વિડીયો

Anup jalota: અયોધ્યા માં રામ મંદિર ના પ્રાણ પ્રતિષ્ઠા ની તૈયારીઓ ચાલી રહી છે. આ સમારોહ માટે ઘણી હસ્તીઓ ને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ દરમિયાન પ્રખ્યાત ભજન સમ્રાટ અનુપ જલોટા અયોધ્યા જતી ફ્લાઇટમાં મુસાફરોની સાથે જય શ્રી રામનો નારા લગાવતા જોવા મળ્યા હતા.

anup jalota chanting jai shri ram in flight went ayodhya

anup jalota chanting jai shri ram in flight went ayodhya

News Continuous Bureau | Mumbai

Anup jalota: અયોધ્યામાં 22 જાન્યુઆરીએ આયોજિત રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને દેશભરમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રામ મંદિરના ગર્ભગૃહમાં રામલલા ની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં બોલિવૂડની ઘણી હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ દરમિયાન લોકપ્રિય ભજન સમ્રાટ અનૂપ જલોટા અયોધ્યા ની ફ્લાઇટમાં  મુસાફરો સાથે જય શ્રી રામના નારા લગાવતા જોવા મળ્યા હતા. જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 

Join Our WhatsApp Channel

 

અનુપ જલોટા એ લગાવ્યા જયશ્રીરામ ના નારા 

સોશિયલ મીડિયા પર અનુપ જલોટા નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે, અનૂપ જલોટા ‘જય શ્રી રામ, જય જય શ્રી રામ’ ગણગણતા જોવા મળી રહ્યા છે.ભજ સમ્રાટ ની સાથે મુસાફરોએ પણ ફ્લાઈટમાં જય શ્રી રામના નારા લગાવ્યા હતા. આ પોસ્ટ ને કેપ્શન આપવામાં આવ્યું હતું કે, ‘અયોધ્યા માટે ફ્લાઇટ છોડતી વખતે, વિમાનમાં છેલ્લો મુસાફર જે ચડ્યો કે તે અનુપ જલોટા હતા.’ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. 


તમને જણાવી દઈએ કે, અયોધ્યામાં રામલલાની ભવ્ય મૂર્તિને ગર્ભગૃહમાં લઈ જવામાં આવી છે. 22મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રતિમાનું અભિષેક કરવામાં આવશે. 

આ સમાચાર પણ વાંચો : JR NTR Ram mandir: રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માં જવા ની વચ્ચે જુનિયર એનટીઆર ની સામે આવી આ અડચણ, શું આમંત્રણ મળવા છતાં અયોધ્યા નહીં જઈ શકે અભિનેતા?

 

Shaan Bandra Apartment સિંગર શાન અને પત્ની બન્યા કરોડોની પ્રોપર્ટીના માલિક બાંદ્રામાં ખરીદ્યું અધધ ૪૮ કરોડનું લક્ઝુરિયસ ઘર.
Siddharth and Kiara Producers અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી બન્યા ફિલ્મ નિર્માતા, ટૂંક સમયમાં કરશે નવા પ્રોજેક્ટની જાહેરાત
Madhubala Biopic Shooting સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, સારા અર્જુન સાથે આ મહિના માં શરૂ થશે ‘મધુબાલા’ ની બાયોપિકનું શૂટિંગ
Aryan Khan Web Series આર્યન ખાનની વેબ સિરીઝ ‘ધ બેડ્સ ઓફ બોલિવૂડ’ ની બીજી સિઝનને લઈને આવ્યા મોટા સમાચાર, રાઇટરે કર્યો ખુલાસો
Exit mobile version