Site icon

આખરે 27 દિવસ બાદ આર્યન ખાન જેલમાંથી મુક્ત, મન્નતમાં ખુશીનો માહોલ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 30 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Community

શનિવાર

બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન આજે 27 દિવસ બાદ મુંબઈની આર્થર રોડ જેલમાંથી બહાર આવ્યો છે. 

આ જામીનની સાથે 14 શરતો મૂકવામાં આવી છે અને જો તેનું ઉલ્લંઘન થશે તો જામીન રદ કરવામાં આવશે.

ગુરુવારે બૉમ્બે હાઈકોર્ટે આ કેસમાં આર્યન ખાનની સાથે અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાને પણ જામીન આપ્યા હતા.

જોકે ઔપચારિકતા ના કારણે શનિવાર સુધી આર્યન ખાનને મુંબઈની આર્થર રોડ જેલમાં રાખવામાં આવ્યા હતા.

મન્નતની બહાર ફેન્સની ભીડ જોવા મળી રહી છે. ફેન્સ આર્યનને વેલકમ કરવા એકઠા થઇ ગયા છે.

શું કેટરિના કૈફ-વિકી કૌશલ લગ્ન પછી અનુષ્કા-વિરાટનાં પાડોશી બનશે! મુંબઈમાં આ સ્થળે લેશે ઘર; જાણો વિગત

Ranbir Kapoor: રણબીર કપૂર એ ઐશ્વર્યા રાય ની આ ફિલ્મમાં સહાયક નિર્દેશક તરીકે કર્યું હતું કામ, 17 વર્ષ પછી અભિનેત્રી સાથે કર્યો રોમાન્સ
Katrina Kaif Pregnancy: શું ખરેખર કેટરીના કૈફ ગર્ભવતી છે? જાણો રિપોર્ટ માં શું કરવામાં આવી રહ્યો છે દાવો
Sunny Sanskari Ki Tulsi Kumari Trailer: વરુણ-જાહ્નવીની કેમેસ્ટ્રી એ જીત્યા ચાહકો ના દિલ, ‘સની સંસ્કારી કી તુલસી કુમારી’ નું મજેદાર ટ્રેલર થયું રિલીઝ
Two Much With Kajol and Twinkle Trailer: કાજોલ-ટ્વિંકલ ના સવાલ જવાબ થી ડર્યો આમિર ખાન, સલમાન ખાને ઉડાવી મજાક, મજેદાર છે ટુ મચ નું ટ્રેલર
Exit mobile version