Site icon

આખરે 27 દિવસ બાદ આર્યન ખાન જેલમાંથી મુક્ત, મન્નતમાં ખુશીનો માહોલ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 30 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Community

શનિવાર

બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન આજે 27 દિવસ બાદ મુંબઈની આર્થર રોડ જેલમાંથી બહાર આવ્યો છે. 

આ જામીનની સાથે 14 શરતો મૂકવામાં આવી છે અને જો તેનું ઉલ્લંઘન થશે તો જામીન રદ કરવામાં આવશે.

ગુરુવારે બૉમ્બે હાઈકોર્ટે આ કેસમાં આર્યન ખાનની સાથે અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાને પણ જામીન આપ્યા હતા.

જોકે ઔપચારિકતા ના કારણે શનિવાર સુધી આર્યન ખાનને મુંબઈની આર્થર રોડ જેલમાં રાખવામાં આવ્યા હતા.

મન્નતની બહાર ફેન્સની ભીડ જોવા મળી રહી છે. ફેન્સ આર્યનને વેલકમ કરવા એકઠા થઇ ગયા છે.

શું કેટરિના કૈફ-વિકી કૌશલ લગ્ન પછી અનુષ્કા-વિરાટનાં પાડોશી બનશે! મુંબઈમાં આ સ્થળે લેશે ઘર; જાણો વિગત

The Family Man 3: ‘ધ ફેમિલી મેન 3’માં શ્રીકાંત તિવારી બનશે ‘મોસ્ટ વૉન્ટેડ’! સમય રૈના અને અપૂર્વા મુખર્જીની મજેદાર સલાહ વાયરલ
Dharmendra: ધર્મેન્દ્રને મળવા શાહરુખ-સલમાન હોસ્પિટલ પહોંચ્યા, છતાં કેમ ન થઈ મુલાકાત? જાણો મોટું કારણ
Sunny Deol Hema Malini Relation: સંબંધોનું રહસ્ય,સની અને બોબી દેઓલ હેમા માલિનીને ‘મમ્મી’ કેમ નથી બોલાવતા? જાણો કયા નામથી સંબોધે છે!
Anupama: ‘અનુપમા’માં રાહી અને પ્રેમ નો શરૂ થશે રોમેન્ટિક ટ્રેક તો બીજી તરફ રાજા અને પરી વચ્ચે વધશે તણાવ
Exit mobile version