Site icon News Continuous Bureau | Mumbai

Ayodhya ram mandir: પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા અયોધ્યા પહોંચ્યા ટીવી ના રામ, લક્ષ્મણ અને સીતા,થયું કલાકારો નું ભવ્ય સ્વાગત, જુઓ વિડીયો

Ayodhya ram mandir: અયોધ્યા માં રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ 22 જાન્યુઆરી એ થવાનો છે. આ સમારોહ માટે ઘણા લોકો ને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ દરમિયાન રામાનંદ સાગર ની સિરિયલ ના રામ, લક્ષ્મણ અને સીતા એટલે કે અરુણ ગોવિલ, સુનિલ લહરી અને દીપિકા ચીખલીયા અયોધ્યા પહોંચ્યા હતા જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

ayodhya ram mandir serial ramayan star cast arun govil deepika chikhalia and sunil lahri spot together

ayodhya ram mandir serial ramayan star cast arun govil deepika chikhalia and sunil lahri spot together

News Continuous Bureau | Mumbai

Ayodhya ram mandir: અયોધ્યા માં રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ 22 જાન્યુઆરી એ યોજવાનો છે. આ સમારોહ માટે રામાનંદ સાગર ની સિરિયલ રામાયણ માં રામ ની ભૂમિકા માં જોવા મળેલા અભિનેતા અરુણ ગોવિલ લક્ષ્મણ ની ભૂમિકામાં જોવા મળેલા અભિનેતા સુનિલ લહરી અને માતા સીતા ની ભૂમિકામાં જોવા મળેલી અભિનેત્રી દીપિકા ચીખલીયા ને આમંત્રણ આપવા માં આવ્યું છે.પરંતુ સમારોહ પહેલા જ સિરિયલ ના કલાકાર અયોધ્યા પહોંચ્યા હતા જ્યાં તેમનું ભવ્ય રીતે સ્વાગત પણ કરવામાં આવ્યું હતું.  

Join Our WhatsApp Channel

 

રામ, લક્ષ્મણ અને સીતા પહોંચ્યા અયોધ્યા 

ટીવી સિરિયલ રામાયણમાં શ્રી રામના રોલમાં જોવા મળેલા અરુણ ગોવિલ, માતા સીતાના રોલમાં જોવા મળેલી દીપિકા ચિખલિયા અને લક્ષ્મણના રોલમાં જોવા મળેલા સુનીલ લહરી અયોધ્યા પહોંચ્યા છે. આનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. આ વીડિયોમાં અરુણ ગોવિલ, સુનિલ લહરી અને દીપિકા ચીખલીયા અયોધ્યા નગરી માં ફરતા જોવા મળી રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ આ કલાકારો અયોધ્યાના ધાર્મિક અને પૌરાણિક સ્થળો પર ‘હમારે રામ આયેંગે…’ આલ્બમનું શૂટિંગ પૂર્ણ કરવા આવ્યા હતા.  


તમને જણાવી દઈએ કે, રામ લલ્લાના અભિષેક માટે ટીવી જગત, બોલિવૂડ અને રાજકીય જગત ની ઘણી મોટી હસ્તીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો : Ankita lokhande: અંકિતા લોખંડે ના છે આજે પણ સુશાંત સિંહ રાજપૂત ના ઘરવાળા સાથે સંબંધ, સુશાંત ની બહેને પોસ્ટ શેર કરી લખી અભિનેત્રી વિશે આવી વાત

 

Ramanand Sagar Grandson On Ranbir Kapoor Ramayan ‘રણબીર કપૂર રામ નહીં, કૃષ્ણ માટે વધુ યોગ્ય’ નિતેશ તિવારીની ‘રામાયણ’ પર રામાનંદ સાગરના પૌત્રે ફરી ઉઠાવ્યા સવાલ
Hanuman Ansh And Mirzapur Box Office Collection ‘હનુમાન અંશ’ની કમાણીમાં ફરી ઉછાળો ‘મિર્ઝાપુર’ પણ ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ, જાણો કલેક્શન
Katrina Kaif Post Pregnancy Changes બોડી શેમિંગ વચ્ચે કેટરિના કૈફે કરી વાત પ્રેગ્નન્સી પછી ત્વચામાં આવેલા ફેરફારો અને સ્કિનકેર રૂટિન અંગે કર્યો ખુલાસો
Vicky Kaushal Buys iPhone 18 Pro Max એપલ સ્ટોર પહોંચ્યા વિક્કી કૌશલ ખરીદ્યો iPhone 18 Pro Max સ્પેશિયલ એડિશન, ફેન્સ સાથે લીધી સેલ્ફી
Exit mobile version