Site icon News Continuous Bureau | Mumbai

Abhishek and Nimrat: અભિષેક બચ્ચન અને નિમ્રત કૌર ના સંબંધ પર બચ્ચન પરિવાર ના નજીક ના વ્યક્તિ એ જણાવી હકીકત, અભિનેતા વિશે કહી આવી વાત

Abhishek and Nimrat: અભિષેક અને ઐશ્વર્યા ના છૂટાછેડા ના સમાચાર ની વચ્ચે અભિષેક નું નામ નિમ્રત કૌર સાથે જોડવામાં આવી રહ્યું છે. હવે બચ્ચન પરિવાર ના નજીક ના વ્યક્તિ એ બંને ના સંબંધ ની હકીકત જણાવી છે

Bachchan family close person reaction on abhishek and nimrat kaur relation

Bachchan family close person reaction on abhishek and nimrat kaur relation

News Continuous Bureau | Mumbai

Abhishek and Nimrat: અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય વચ્ચે છૂટાછેડા ના સમાચાર ઘણા સમય થી ચાલી રહ્યા છે.ઘણા મીડિયા રિપોર્ટ માં દાવો કરવામાં આવે છે કે તેમના સંબંધોમાં ઘણી કડવાશ આવી ગઈ છે અને હવે બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો છે. રિપોર્ટ માં તો એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિષેક અને નિમ્રત કૌર ના અફેરને કારણે જ અભિનેતા અને ઐશ્વર્યા ના સંબંધોમાં તિરાડ પડી રહી છે. હવે બચ્ચન પરિવારની નજીકની વ્યક્તિનું એક નિવેદન સામે આવ્યું છે, જેમાં તેણે અભિષેક બચ્ચન અને નિમ્રત કૌરના સંબંધો પર પ્રતિક્રિયા આપી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : IFFI: IFFI ભારતીય સિનેમાના ‘આ’ ચાર મહાન કલાકારોની ઉજવશે શતાબ્દી, સિનેમેટિક લિજેન્ડ્સને આપશે વિશેષ શ્રદ્ધાંજલિ.

અભિષેક અને નિમ્રત કૌર ના સંબંધ ની હકીકત 

બચ્ચન પરિવારની નજીકની વ્યક્તિએ એક મીડિયા હાઉસ ને ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેણે જણાવ્યું છે કે ‘અભિષેક બચ્ચન અને નિમ્રત કૌરના અફેરની અફવાઓમાં બિલકુલ સત્ય નથી અને તેઓ પણ આશ્ચર્યમાં છે કે નિમ્રતે પોતે ઈન્ટરવ્યુમાં આ અફવાઓને કેમ નકારી નથી. અભિષેક શાંત છે કારણ કે તેના જીવનમાં ઘણું બધું ચાલી રહ્યું છે. અભિષેક બચ્ચનને કોઈપણ પ્રકારના વિવાદથી સંપૂર્ણપણે દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.’


પોતાની વાત ને આગળ વધારતા તે વ્યક્તિએ જણાવ્યું કે, ‘આ અફવાઓને કારણે ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનનું લગ્નજીવન બગડી રહ્યું છે અભિષેક એવી વ્યક્તિ નથી કે જે તેની પત્ની સાથે છેતરપિંડી કરે. તે પોતાના લગ્નજીવનમાં હંમેશા વફાદાર રહ્યો છે. જ્યારે બચ્ચન પરિવારે પોતે આગળ કંઈ ન કહ્યું ત્યારે લોકોએ જયા બચ્ચનની માતાને મારી નાખી. આ સમયે પરિવાર આ બધા સમાચારોને કારણે ખૂબ ગુસ્સે છે અને આ બધા સમાચાર ક્યાંથી શરૂ થયા તે જાણવાનો પ્રયાસ કરી રહ્યો છે.આ પછી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે’ તાજેતર માં નિમ્રત કૌરે પણ જણાવ્યું હતું કે તે સિંગલ છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Arvind Vekaria Passes Away રંગભૂમિ સૂની થઈ દિગ્ગજ કલાકાર અરવિંદ વેકરિયાનું નિધન, કલા જગતમાં શોકની લહેર
Padma Shri Award કલા જગતમાં ખુશીનો માહોલ; અલ્કા યાગ્નિક અને મમૂટીને પદ્મ ભૂષણ, આર. માધવનને પદ્મશ્રી એવોર્ડ
Amit Bhatt Taarak Mehta Champak Chacha રિયલ લાઈફમાં ૨ બાળકોના પિતા છે ‘બાપુજી’ અમિત ભટ્ટ, ૨૭ વર્ષ પહેલાં કર્યા હતા લગ્ન; લાઈમલાઈટથી કેમ દૂર રહે છે પત્ની?
Dheeraj Dhoopar Lock Upp 2 Entry ટીવીનો ‘ચોકલેટ બોય’ હવે જેલના સળિયા પાછળ! ‘Lock Upp 2’ માં ધીરજ ધૂપરની સરપ્રાઈઝ એન્ટ્રીથી ફેન્સ ચોંક્યા
Exit mobile version