Site icon

બૉલીવુડના દિગ્ગ્જ અભિનેતા આમિર ખાને સોશિયલ મીડિયાને કહ્યું ટાટા-બાય બાય, અંતિમ પોસ્ટ શૅર કરી કહી આ વાત..

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

16 માર્ચ 2021

મિસ્ટર પરફેક્ટનિસ્ટ તરીકે જાણીતા અભિનેતા આમિર ખાને સોશિયલ મીડિયાને કાયમ માટે બાય બાય કહી દીધું છે. રવિવાર 14 માર્ચ એ પોતાનો ૫૬મો જન્મદિવસ ઉજવનાર આમિર ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પરથી લાખો ચાહકો ના અભિનંદન સ્વીકાર્યા બાદ સોશિયલ મીડિયાનેઅલવિદા કહી દીધું છે. તેણે પોતાના ચાહકોને જણાવ્યું કે,"આ મારી ઇન્સ્ટાગ્રામ પર છેલ્લી પોસ્ટ છે પરંતુ ચાહકો સાથે મારો વાર્તાલાપ ચાલુ રહેશે". અને આમિર ખાને જાહેર કર્યું કે તે પોતે આમીર ખાન પ્રોડક્શન્સ નામ હેઠળ પોતાની એક ચેનલ શરૂ કરી છે. જેના દ્વારા પ્રશંસકો તેની સાથે સંવાદ સાધી શકશે.

હાલમાં આમિર ખાન તેની આવનારી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા ના શૂટિંગમાં વ્યસ્ત છે.

 

Ranveer Singh vs Sara Arjun: રણવીરની એનર્જી સામે સારા પણ ટકી ગઈ! ‘શરારત’ ગીત પર જોરદાર પરફોર્મન્સ; સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ.
Dhurandhar 2 Box Office Collection: ધુરંધર 2 ની બોક્સ ઓફિસ પર સુનામી: ૨ દિવસમાં ૨૨૬ કરોડ પાર! ડાયરેક્ટર આદિત્ય ધરે આ ખાસ લોકોને આપ્યો જીતનો શ્રેય
Reptile OTT Review: OTT પર ધમાલ મચાવી રહી છે ૨ કલાક ૧૪ મિનિટની આ ક્રાઇમ થ્રિલર: સસ્પેન્સ જોઈને ઉડી જશે હોશ, જાણો ક્યાં જોવી?
TRP Week 10 Report:: વર્લ્ડ કપ ફાઈનલના ક્રેઝમાં ‘નાગિન 7’ ફેંકાઈ, જેઠાલલે લગાવી લાંબી છલાંગ; જાણો આ અઠવાડિયાના ટોપ 20 શોની યાદી
Exit mobile version