Site icon

બૉલીવુડના દિગ્ગ્જ અભિનેતા આમિર ખાને સોશિયલ મીડિયાને કહ્યું ટાટા-બાય બાય, અંતિમ પોસ્ટ શૅર કરી કહી આ વાત..

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

16 માર્ચ 2021

મિસ્ટર પરફેક્ટનિસ્ટ તરીકે જાણીતા અભિનેતા આમિર ખાને સોશિયલ મીડિયાને કાયમ માટે બાય બાય કહી દીધું છે. રવિવાર 14 માર્ચ એ પોતાનો ૫૬મો જન્મદિવસ ઉજવનાર આમિર ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પરથી લાખો ચાહકો ના અભિનંદન સ્વીકાર્યા બાદ સોશિયલ મીડિયાનેઅલવિદા કહી દીધું છે. તેણે પોતાના ચાહકોને જણાવ્યું કે,"આ મારી ઇન્સ્ટાગ્રામ પર છેલ્લી પોસ્ટ છે પરંતુ ચાહકો સાથે મારો વાર્તાલાપ ચાલુ રહેશે". અને આમિર ખાને જાહેર કર્યું કે તે પોતે આમીર ખાન પ્રોડક્શન્સ નામ હેઠળ પોતાની એક ચેનલ શરૂ કરી છે. જેના દ્વારા પ્રશંસકો તેની સાથે સંવાદ સાધી શકશે.

હાલમાં આમિર ખાન તેની આવનારી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા ના શૂટિંગમાં વ્યસ્ત છે.

 

Dhurandhar: ‘ધુરંધર’ની સફળતાનું રહસ્ય: માત્ર ૨૨ વર્ષના આ યુવાને એડિટ કર્યા ટ્રેલર-ટીઝર, અભિનેત્રી યામી ગૌતમ સાથે છે ખાસ કનેક્શન!
Abhishek Bachchan: એક્ટિંગ ઉપરાંત કરોડોની કમાણી: અભિષેક બચ્ચનનું સ્પોર્ટ્સ અને રિયલ એસ્ટેટનું બિઝનેસ એમ્પાયર જાણીને ચોંકી જશો!
Taarak Mehta Ka Ooltah Chashmah: ‘તારક મહેતા’ શો બંધ થવાના સમાચારો પર મેકર્સે અંતે આપી દીધું નિવેદન, જાણો શું છે હકીકત!
Dhurandhar : સંજય દત્તની ફૅન હોવા છતાં લીગલ એક્શનની તૈયારી: ‘ધુરંધર’માં ચૌધરી અસલમનું ચિત્રણ વિવાદમાં
Exit mobile version