Site icon

બોલીવુડના આ દિગ્ગજ અભિનેતાને આખરે 10 દિવસ બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી, પુત્રએ તસ્વીર શેર આપી જાણકારી ; જાણો હાલ કેવું છે તેમનું સ્વાસ્થ્ય

ન્યૂમોનિયાની સારવાર માટે મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરાયેલા પીઢ અભિનેતા નસીરુદ્દીન શાહને રજા આપી દેવામાં આવી છે. 

તેમના પુત્ર અને અભિનેતા વિવાન શાહે આ માહિતી આપી. 

Join Our WhatsApp Community

વિવાન શાહે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેના પિતા અને માતા અભિનેત્રી રત્ના પાઠક શાહની તસવીર પોસ્ટ કરી લખ્યું હતું કે, "બેક હોમ". 

ઉલ્લેખનીય છે કે ગત મંગળવારે 70 વર્ષીય અભિનેતાને ખારના બિન-કોવિડ -19 હોસ્પિટલ, પી.ડી. હિન્દુજા હોસ્પિટલ અને મેડિકલ રિસર્ચ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા.

સારા સમાચાર : દેશના 2.5 કરોડ વેપારીઓને હવે આ કારણથી બૅન્ક પાસેથી મળશે લોન; જાણો વિગત 

Rajkummar Rao Father: રાજકુમાર રાવ અને પત્રલેખા બન્યા પેરેન્ટ્સ, ચોથી વર્ષગાંઠ પર મળી સૌથી મોટી ભેટ!
Karan Kundrra and Tejasswi Prakash: શું ખરેખર આવતા વર્ષે લગ્ન ના બંધન માં બંધાશે તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા? અભિનેત્રી એ કર્યો ખુલાસો!
Shah Rukh Khan King: શાહરુખ ખાનનો ફિલ્મ ‘કિંગ’નો નવો લુક વાયરલ, ફેન્સ થયા દીવાના
Karisma Kapoor: કરીશ્મા કપૂરની દીકરી સમૈરાએ કોર્ટમાં કેમ કહ્યું – ‘ટ્યુશન ફી બાકી’? જાણો ૩૦,૦૦૦ કરોડના વિવાદની વિગતો
Exit mobile version