Site icon

શોકીંગ ન્યૂઝ- બોલીવુડ ની સફળ ફિલ્મો માં કામ કરનાર યુવા અભિનેત્રી નું નિધન થયું. કારણ હજી બહાર નથી આવ્યું. જાણો વિગત…

ધ ડર્ટી પિક્ચર ની અભિનેત્રી આર્યા બેનર્જી નું નિધન થયું.
તેની ઉંમર માત્ર ૩૫ વર્ષ ની હતી. કોલકાતા ખાતે તેના નિવાસસ્થાને થી તેનો શબ મળી આવ્યો.
તે સુપ્રસીદ્ધ સિતાર વાદક નિખીલ બન્ધોપાધ્યાય ની પુત્રી હતી.
ઘટના સ્થળે પોલિસ ને લોહી ના ડાધા મળી આવ્યા છે. 
પોલિસ મૃત્યુ ની તપાસ કરી રહી છે.

Join Our WhatsApp Community
Arijit singh: મુંબઈના બંગલા નહીં, પણ અરિજીત સિંહનું આ રેસ્ટોરન્ટ છે ચર્ચામાં; માત્ર ૪૦ રૂપિયામાં મળે છે ઘર જેવું સ્વાદિષ્ટ ભોજન!
Arijit Singh: અરિજીત સિંહે પ્લેબેક સિંગિંગમાંથી લીધી નિવૃત્તિ, ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી ચાહકો સ્તબ્ધ; જાણો શું છે કારણ
KRK Sent to Jail: ઓશિવારા ફાયરિંગ કેસમાં કેઆરકેની મુશ્કેલી વધી, મુંબઈ કોર્ટે જામીન નકારતા ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડી
Adrija Roy Engagement: તમિલ રીતિ-રિવાજ મુજબ અદ્રિજા રોયની રિંગ સેરેમની; સોશિયલ મીડિયા પર વાયરલ થઈ સગાઈની સુંદર તસવીરો
Exit mobile version