Site icon

શોકીંગ ન્યૂઝ- બોલીવુડ ની સફળ ફિલ્મો માં કામ કરનાર યુવા અભિનેત્રી નું નિધન થયું. કારણ હજી બહાર નથી આવ્યું. જાણો વિગત…

ધ ડર્ટી પિક્ચર ની અભિનેત્રી આર્યા બેનર્જી નું નિધન થયું.
તેની ઉંમર માત્ર ૩૫ વર્ષ ની હતી. કોલકાતા ખાતે તેના નિવાસસ્થાને થી તેનો શબ મળી આવ્યો.
તે સુપ્રસીદ્ધ સિતાર વાદક નિખીલ બન્ધોપાધ્યાય ની પુત્રી હતી.
ઘટના સ્થળે પોલિસ ને લોહી ના ડાધા મળી આવ્યા છે. 
પોલિસ મૃત્યુ ની તપાસ કરી રહી છે.

Join Our WhatsApp Community
Dhurandhar 1 & 2 Music: ‘ધુરંધર’ ના સંગીતનો જાદુ: 25 ગીતોની સફરમાં આ 5 ગીતો રહ્યા ફેન્સના ફેવરિટ, જાણો કોણ છે નંબર-1.
Nitesh Tiwari’s Ramayana: શું ‘રામાયણ’માં રાવણનો અલગ અંદાજ જોવા મળશે? નિતેશ તિવારીએ રાવણના પાત્રને લઈને કર્યો મોટો ખુલાસો
Dhurandhar 2 Success: 1600 કરોડની સફળતાનો નશો? રણવીર સિંહ વિશે માનવ ગોહિલે કહી આ મોટી વાત, ફેન્સ પણ ચોંકી ગયા
TRP Report Week 13: TRP લિસ્ટમાં મોટો ઉલટફેર: ‘અનુપમા’ ને પછાડીને ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’ બની નંબર-1, જાણો અન્ય સીરિયલ્સની હાલત
Exit mobile version