Site icon News Continuous Bureau | Mumbai

શોકીંગ ન્યૂઝ- બોલીવુડ ની સફળ ફિલ્મો માં કામ કરનાર યુવા અભિનેત્રી નું નિધન થયું. કારણ હજી બહાર નથી આવ્યું. જાણો વિગત…

ધ ડર્ટી પિક્ચર ની અભિનેત્રી આર્યા બેનર્જી નું નિધન થયું.
તેની ઉંમર માત્ર ૩૫ વર્ષ ની હતી. કોલકાતા ખાતે તેના નિવાસસ્થાને થી તેનો શબ મળી આવ્યો.
તે સુપ્રસીદ્ધ સિતાર વાદક નિખીલ બન્ધોપાધ્યાય ની પુત્રી હતી.
ઘટના સ્થળે પોલિસ ને લોહી ના ડાધા મળી આવ્યા છે. 
પોલિસ મૃત્યુ ની તપાસ કરી રહી છે.

Join Our WhatsApp Channel
Toxic Update। રોકી ભાઈની ૫०० કરોડની ‘ટોક્સિક’માં કેવો હશે નયનતારા અને કિયારા અડવાણીનો રોલ? સુપરસ્ટાર યશે પોતે કર્યો ખુલાસો
Mom 2 Update| નોઈડા ફિલ્મ સિટીનો પ્રથમ ઓફિશિયલ પ્રોજેક્ટ બનશે ‘Mom 2’, બોની કપૂરે શેર કરી અંદરની વિગત
Don 3 Controversy| ફરહાન અખ્તર અને રણવીર સિંહ વચ્ચેનો વિવાદ વકર્યો, ડિરેક્ટરે ફિલ્મ એસોસિએશનમાં કરી સત્તાવાર ફરિયાદ
Bollywood Kissa| જ્યારે કિશોર કુમારે જમીન પર સૂઈને રેકોર્ડ કર્યું ‘શરાબી’ ફિલ્મનું આ આઇકોનિક ગીત! સિંગરની અજીબોગરીબ જીદ પાછળનું રહસ્ય આઉટ
Exit mobile version