News Continuous Bureau | Mumbai

Esha deol: શું ખરેખર ઈશા દેઓલ થઇ પતિ ભરત તખ્તાની થી અલગ? જાણો વાયરલ સમાચાર પાછળ ની હકીકત

Esha deol: બોલિવૂડના દિગ્ગ્જ કલાકાર ધર્મેન્દ્ર અને હેમા માલિની ની મોટી દીકરી અભિનેત્રી એશા દેઓલ તેના પતિ ભરત થી અલગ થૈ ગઈ છે એવા સમાચાર સામે આવી રહ્યા છે.

esha deol separated from husband bharat takhtani know the truth

News Continuous Bureau | Mumbai

 Esha deol: બોલિવૂડના દિગ્ગજ સ્ટાર્સ અને દંપતી ધર્મેન્દ્ર અને હેમા માલિની ને બે દીકરીઓ છે એશા દેઓલ અને આહના દેઓલ. મોટી પુત્રી એશા દેઓલે બોલિવૂડ માં પ્રવેશ કર્યો હતો પરંતુ માતા પિતા ની જેમ તે ઇન્ડટ્રી માં પોતાની આગવી ઓળખ ના ઉભી કરી શકી. હવે એશા દેઓલ ને લઈને ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ એશા દેઓલ તેના પતિ ભરત તખ્તાની થી અલગ થઇ ગઈ છે. 

Join Our WhatsApp Channel

 

એશા દેઓલ થઇ પતિ થી અલગ? 

એક Reddit યુઝરે એશા દેઓલ અને ભરત તખ્તાનીના અલગ થવાનો સંકેત આપ્યો છે. Reddit યુઝરે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, ‘એશા દેઓલે તેના પતિ સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવાનું બંધ કરી દીધું છે. એશા દેઓલ મોટાભાગે તેની માતા હેમા માલિની સાથે જોવા મળે છે.’  આ પોસ્ટ પર એક યુઝરે લખ્યું છે કે, ‘દિવાળીની પાર્ટીઓમાં પણ તે એકલી જોવા મળતી હતી. તે હંમેશા ભરત સાથે પાર્ટીમાં જતી હતી.’ એક યુઝરે લખ્યું છે કે, ‘ભરત હેમા માલિનીના જન્મદિવસ પર હાજર નહોતો.’ એક યુઝરે લખ્યું છે કે, ‘ક્યારેક તમારા માતા-પિતાના કર્મો પણ તમને પરેશાન કરે છે.’


સોશિયલ મીડિયા પર આ સમાચાર વાયુવેગે પ્રસરી રહ્યા છે. હવે કપલ સાથે જોડાયેલા સૂત્રો એ આ અફવાઓ પાછળનું સત્ય જાહેર કર્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઈશા અને ભરતના અલગ થવાના તમામ સમાચાર ખોટા છે. તમને જણાવી દઈએ કે એશા દેઓલ અને ભરત તખ્તાનીએ વર્ષ 2012માં લગ્ન કર્યા હતા. અને બંને ને બે દીકરીઓ પણ છે. 

આ સમાચાર પણ વાંચો : Kate winslet: ઓસ્કાર એવોર્ડ ને લઈને કેટ વિન્સલેટે કર્યો ચોંકાવનારો ખુલાસો, શોકેસમાં નહીં પરંતુ આ જગ્યા એ રાખે છે એવોર્ડ, અભિનેત્રી એ જણાવ્યું તેને ત્યાં રાખવાનું કારણ

Dhurandhar 2| ‘ધુરંધર 2’ નો એક એવો અંત જે ફિલ્મના ડાયરેક્ટરે પણ નહીં વિચાર્યો હોય! ફેન્સના AI વીડિયોએ ખોલ્યા રહસ્યો
Shah Rukh Khan Oscar Post| કિંગ ખાન ભાવુક! ઓસ્કર ટીમનો આભાર માનતા શાહરૂખે લખ્યું ‘આજે મને ગર્વ છે’, જાણો શું છે આખી વાત
Prakash Raj Controversy Ramayana| પ્રકાશ રાજે વટાવી હદ! રામલક્ષ્મણ વિશે એવું તે શું બોલ્યા કે મચ્યો ખળભળાટ
Sukesh Chandrashekhar| મહાઠગ સુકેશ ચંદ્રશેખરને જેકલીન આપશે સૌથી મોટો ફટકો! 200 કરોડના કેસમાં સરકારી સાક્ષી બનીને ખોલશે ઠગના રહસ્યો
Exit mobile version