Site icon

ઊંચા ગજાના કલાકાર એવા નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયક ની અંતિમ વિદાય મેકઅપ અને રંગલા ની ટોપી સાથે.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 4 ઑક્ટોબર, 2021 

Join Our WhatsApp Community

સોમવાર

અંતિમ વિદાય સમયે કોઈ વ્યક્તિને મેકઅપ કરવામાં આવતો નથી. પરંતુ અઠંગ કલાકાર અને આખું જીવન કલા ને સમર્પિત કરનાર એવા નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયક ની અંતિમ વિદાય મેકઅપ સાથે. એક મીડિયા હાઉસ સાથે થયેલી વાતચીતમાં તેમના પુત્ર વિકાસ નાયક એ કહ્યું છે કે પિતાજીની ઇચ્છા હતી કે તેમની વિદાય મેકઅપ સાથે કરવામાં આવે. આટલું જ નહીં તેમના માથે રંગલા ની ટોપી શ્રદ્ધા પહેરાવવામાં આવશે. તેમની આ અંતિમ ઇચ્છાને માન મળ્યું છે. ગુજરાતી ઉલ્લેખનીય છે કે ગુજરાતી રંગભૂમિમાં કદાચ જ એવો કોઇ કલાકાર હોય જેને મેકઅપ સાથે વિદાય આપવામાં આવી હોય.

Zarine Khan prayer meet: માતાને યાદ કરીને ભાવુક બની સુઝેન ખાન, આ મુશ્કેલ સમયમાં પૂર્વ પતિ હૃતિક રોશને આપ્યો ‘ભાવનાત્મક સાથ’
Dharmendra: ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય માટે ખાસ તૈયારી: હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પછી ઘરે જ બનાવાયો ICU, ૪ નર્સ અને ડૉક્ટર કરશે દેખરેખ!
Two Much With Kajol And Twinkle: કાજોલે લગ્નોને લઈને એવું શું કહ્યું કે ટ્વિન્કલ ખન્નાની બોલતી બંધ થઈ ગઈ?
Amitabh Bachchan: યારીની મિસાલ! ધર્મેન્દ્રને મળવા અમિતાભ બચ્ચન ઘરે પહોંચ્યા, ૮૩ વર્ષની ઉંમરે પોતે ડ્રાઇવિંગ કરતા દેખાયા!
Exit mobile version