Site icon

ઊંચા ગજાના કલાકાર એવા નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયક ની અંતિમ વિદાય મેકઅપ અને રંગલા ની ટોપી સાથે.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 4 ઑક્ટોબર, 2021 

Join Our WhatsApp Community

સોમવાર

અંતિમ વિદાય સમયે કોઈ વ્યક્તિને મેકઅપ કરવામાં આવતો નથી. પરંતુ અઠંગ કલાકાર અને આખું જીવન કલા ને સમર્પિત કરનાર એવા નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયક ની અંતિમ વિદાય મેકઅપ સાથે. એક મીડિયા હાઉસ સાથે થયેલી વાતચીતમાં તેમના પુત્ર વિકાસ નાયક એ કહ્યું છે કે પિતાજીની ઇચ્છા હતી કે તેમની વિદાય મેકઅપ સાથે કરવામાં આવે. આટલું જ નહીં તેમના માથે રંગલા ની ટોપી શ્રદ્ધા પહેરાવવામાં આવશે. તેમની આ અંતિમ ઇચ્છાને માન મળ્યું છે. ગુજરાતી ઉલ્લેખનીય છે કે ગુજરાતી રંગભૂમિમાં કદાચ જ એવો કોઇ કલાકાર હોય જેને મેકઅપ સાથે વિદાય આપવામાં આવી હોય.

Battle of Galwan: સલમાન ખાનની ‘બેટલ ઓફ ગલવાન’નો સીન ખરેખર લીક થયો? વાયરલ વીડિયોએ ઈન્ટરનેટ પર મચાવ્યો હંગામો, જાણો અસલી સત્ય
Taarak Mehta Ka Ooltah Chashmah: જેઠાલાલ અને દયાબેનની જોડી ફરી મચાવશે ધૂમ! યુટ્યુબ પર ફ્રીમાં જોવા મળશે ‘તારક મહેતા’ની ૨ નવી ફિલ્મો; નોંધી લો તારીખ
Kirti Kulhari: છૂટાછેડાના 4 વર્ષ બાદ કીર્તિ કુલ્હારી ફરી પ્રેમમાં: પોતાની જ ખાસ બહેનપણીના ‘રીલ પતિ’ સાથે મિલાવ્યો હાથ, નવા વર્ષે ખુલાસો!
Ikkis OTT Release : થિયેટર બાદ કયા OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે ‘ઈક્કીસ’? ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મની સ્ટ્રીમિંગ ડેટ આવી ગઈ સામે
Exit mobile version