Site icon News Continuous Bureau | Mumbai

ઊંચા ગજાના કલાકાર એવા નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયક ની અંતિમ વિદાય મેકઅપ અને રંગલા ની ટોપી સાથે.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 4 ઑક્ટોબર, 2021 

Join Our WhatsApp Channel

સોમવાર

અંતિમ વિદાય સમયે કોઈ વ્યક્તિને મેકઅપ કરવામાં આવતો નથી. પરંતુ અઠંગ કલાકાર અને આખું જીવન કલા ને સમર્પિત કરનાર એવા નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયક ની અંતિમ વિદાય મેકઅપ સાથે. એક મીડિયા હાઉસ સાથે થયેલી વાતચીતમાં તેમના પુત્ર વિકાસ નાયક એ કહ્યું છે કે પિતાજીની ઇચ્છા હતી કે તેમની વિદાય મેકઅપ સાથે કરવામાં આવે. આટલું જ નહીં તેમના માથે રંગલા ની ટોપી શ્રદ્ધા પહેરાવવામાં આવશે. તેમની આ અંતિમ ઇચ્છાને માન મળ્યું છે. ગુજરાતી ઉલ્લેખનીય છે કે ગુજરાતી રંગભૂમિમાં કદાચ જ એવો કોઇ કલાકાર હોય જેને મેકઅપ સાથે વિદાય આપવામાં આવી હોય.

Dhurandhar 2| ‘ધુરંધર 2’ નો એક એવો અંત જે ફિલ્મના ડાયરેક્ટરે પણ નહીં વિચાર્યો હોય! ફેન્સના AI વીડિયોએ ખોલ્યા રહસ્યો
Shah Rukh Khan Oscar Post| કિંગ ખાન ભાવુક! ઓસ્કર ટીમનો આભાર માનતા શાહરૂખે લખ્યું ‘આજે મને ગર્વ છે’, જાણો શું છે આખી વાત
Prakash Raj Controversy Ramayana| પ્રકાશ રાજે વટાવી હદ! રામલક્ષ્મણ વિશે એવું તે શું બોલ્યા કે મચ્યો ખળભળાટ
Sukesh Chandrashekhar| મહાઠગ સુકેશ ચંદ્રશેખરને જેકલીન આપશે સૌથી મોટો ફટકો! 200 કરોડના કેસમાં સરકારી સાક્ષી બનીને ખોલશે ઠગના રહસ્યો
Exit mobile version