Site icon News Continuous Bureau | Mumbai

Shweta bachchan: શું શ્વેતા બચ્ચન અને તેના પતિ નિખિલ નંદા ના સંબંધ માં આવી ખટાશ? અમિતાભ બચ્ચન દ્વારા દીકરી ને બંગલો ગિફ્ટ કર્યા બાદ ચર્ચા એ પકડ્યું જોર

Shweta bachchan: અમિતાભ બચ્ચન ની પુત્રી શ્વેતા નંદા ફરી ચર્ચા માં આવી છે. જ્યારથી અમિતાભ બચ્ચને દીકરી શ્વેતા ને પોતાનો બંગલો ગિફ્ટ કર્યો છે. ત્યારથી, બિગ બીની દીકરી શ્વેતા ની પર્સનલ લાઈફ હેડલાઇન્સમાં છે.

is everything ok with shweta bachchan and nikhil nanda relationship

is everything ok with shweta bachchan and nikhil nanda relationship

News Continuous Bureau | Mumbai

Shweta bachchan: શ્વેતા બચ્ચનના લગ્ન દિલ્હી ના બિઝનેસ મેન નિખિલ નંદા સાથે થયા હતા. નિખિલ નંદા તેના પરિવાર સાથે દિલ્હી માં રહે છે. પરંતુ  શ્વેતા બચ્ચન મોટાભાગે તેના પતિને બદલે બચ્ચન પરિવાર સાથે વધુ જોવા મળે છે.  કહેવાય છે કે શ્વેતા જલસામાં તેના પિતા ના ઘરે રહે છે. આ જ કારણ છે કે લોકો એ જાણવા માટે ઉત્સુક છે કે શું તેના અને નિખિલ નંદા ના છૂટાછેડા થઇ ગયા છે?

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચોઃ Koffee with karan 8:કાજોલ અને રાની મુખર્જી થી હેરાન પરેશાન થઇ ગયો કરણ જોહર, જુઓ કોફી વિથ કરણ નો નવો પ્રોમો

શ્વેતા બચ્ચન નું લગ્નજીવન 

શ્વેતા બચ્ચન ના લગ્ન 1997માં નિખિલ નંદા સાથે થયા હતા. શ્વેતા એ તેના બંને બાળકોને સારી રીતે ઉછેર્યા બાદ પોતાની કારકિર્દી શરૂ કરી હતી.શ્વેતા બચ્ચન વ્યવસાયે લેખિકા અને ફેશન ડિઝાઇનર છે. આ સિવાય તે એક બ્રાન્ડ ચલાવે છે . બીજી તરફ શ્વેતા ના પતિ નિખિલ નંદા એસ્કોર્ટ ગ્રુપના ચીફ ઓપરેટિંગ ઓફિસર છે. નિખિલ દિલ્હી માં રહી ને પોતાનો વ્યવસાય ચલાવે છે જેમાં તેને તેની દીકરી નવ્યા નવેલી નંદા મદદ કરે છે. આમ નિખિલ અને શ્વેતા ના વ્યવસાય અલગ-અલગ છે. શ્વેતાને પોતાના પ્રોફેશનને કારણે ઘણીવાર મુંબઈમાં રહેવાનું થતું રહે છે.. એટલા માટે તે ઘણીવાર તેના પરિવાર સાથે જોવા મળે છે. શ્વેતાના નિખિલ નંદા સાથે સારા સંબંધો છે. બંને વચ્ચે કોઈપણ પ્રકારનો અણબનાવ નથી. 

Dhurandhar 2| ‘ધુરંધર 2’ નો એક એવો અંત જે ફિલ્મના ડાયરેક્ટરે પણ નહીં વિચાર્યો હોય! ફેન્સના AI વીડિયોએ ખોલ્યા રહસ્યો
Shah Rukh Khan Oscar Post| કિંગ ખાન ભાવુક! ઓસ્કર ટીમનો આભાર માનતા શાહરૂખે લખ્યું ‘આજે મને ગર્વ છે’, જાણો શું છે આખી વાત
Prakash Raj Controversy Ramayana| પ્રકાશ રાજે વટાવી હદ! રામલક્ષ્મણ વિશે એવું તે શું બોલ્યા કે મચ્યો ખળભળાટ
Sukesh Chandrashekhar| મહાઠગ સુકેશ ચંદ્રશેખરને જેકલીન આપશે સૌથી મોટો ફટકો! 200 કરોડના કેસમાં સરકારી સાક્ષી બનીને ખોલશે ઠગના રહસ્યો
Exit mobile version