Site icon News Continuous Bureau | Mumbai

Janhvi kapoor: નવા વર્ષે ભગવાન ની ભક્તિ માં જોવા મળી જાહ્નવી કપૂર, કથિત બોયફ્રેન્ડ શિખર પહાડિયા સાથે લીધી આ મંદિરની મુલાકાત

Janhvi kapoor: જાહ્નવી કપૂર તેની લવ લાઈફ ને લઈને ચર્ચામાં રહે છે. હાલમાં જ જાહ્નવી તેના કથિત બોયફ્રેન્ડ શિખર પહાડિયા સાથે તિરુમાલા મંદિર માં જોવા મળી હતી જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

janhvi kapoor visits tirumala temple with shikhar pahariya

janhvi kapoor visits tirumala temple with shikhar pahariya

News Continuous Bureau | Mumbai

Janhvi kapoor: જાહ્નવી કપૂર તેની પ્રોફેશનલ લાઈફ કરતા તેની પર્સનલ લાઈફ ને લઈને ચર્ચામાં રહે છે. કોફી વિથ કરણ ના લેટેસ્ટ એપિસોડ માં જાહ્નવી તેની બહેન ખુશી સાથે પહોંચી હતી આ દરમિયાન તેને તેની પર્સનલ લાઈફ ને લઈને ઘણા ખુલાસા કર્યા હતા. જાહ્નવી ઘણીવાર તેના કથિત બોયફ્રેન્ડ શિખર સાથે સ્પોટ થતી રહે છે. હવે હાલમાં જાહ્નવી નવા વર્ષ માં તેના બોયફ્રેન્ડ શિખર પહાડિયા સાથે તિરુમાલા મંદિર પહોંચી હતી જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.  

Join Our WhatsApp Channel

 

જાહ્નવી અને શિખર પહોંચ્યા તિરુમાલા મંદિર 

જાહ્નવી કપૂર નો એક વિડીયો સોશિયલ મીડિઅય પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં જાહ્નવી તેના કથિત બોયફ્રેન્ડ શિખર પહાડીયા સાથે આંધ્રપ્રદેશ માં આવેલા તિરુપતિ ના તિરુમાલા માં ભગવાન વેંકટેશ્વર મંદિર તરફ જતા જોવા મળ્યા હતા આ દરમિયાન જાહ્નવી પારંપરિક વસ્ત્રો માં જોવા મળી હતી. તેમજ શિખર પહાડિયા સફેદ ધોતી માં જોવા મળ્યો હતો.


જાહ્નવી કપૂર ની આ પોસ્ટ વાયરલ થતા લોકો અનુમાન લગાવી રહ્યા છે કે જાહ્નવી અને શિખર ના સંબંધ પાક્કા થઇ ગયા છે.

આ સમાચાર પણ વાંચો : Mumbai: મુંબઈમાં હવે શું મનોરંજન થશે મોંઘું…. બીએમસીએ થિયેટરમાં ટેક્સ વધારવાનો કર્યો પ્રસ્તાવ.. તેથી હવે ટિકિટના ભાવ પણ વધશે..

Shagun Sharma Khatron Ke Khiladi 15| ‘‘બહુ ગોરી’ હોવાને કારણે કરિયરમાં મળ્યા રિજેક્શન, હવે ‘ખતરોં કે ખિલાડી’માં સ્ટન્ટ્સ કરતી જોવા મળશે આ હસીના!
Raja Shivaji Shooting Locations|ઐતિહાસિક પહાડો અને અભેદ્ય કિલ્લાઓ! ‘રાજા શિવાજી’ના શૂટિંગ માટે રિતેશે પસંદ કર્યા આ ખાસ સ્થળો
Aditya Dhar Instagram Post| ઓજસ ગૌતમના ફેન બન્યા આદિત્ય ધર! ‘ધુરંધર’માં સાળાના પર્ફોર્મન્સ પર આદિત્યની આ પોસ્ટે સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ
Gaurav Gera Dhurandhar Movie| ‘ડાર્લિંગ ડાર્લિંગ દિલ ક્યું તોડા’, કેવી રીતે બન્યો ધુરંધરનો લોકપ્રિય ડાયલોગ? ગૌરવ ગેરાએ કર્યો ખુલાસો
Exit mobile version