Site icon News Continuous Bureau | Mumbai

Kate winslet: ઓસ્કાર એવોર્ડ ને લઈને કેટ વિન્સલેટે કર્યો ચોંકાવનારો ખુલાસો, શોકેસમાં નહીં પરંતુ આ જગ્યા એ રાખે છે એવોર્ડ, અભિનેત્રી એ જણાવ્યું તેને ત્યાં રાખવાનું કારણ

Kate winslet: ટાઇટેનિક અભિનેત્રી કેટ વિન્સલેટ એ માત્ર એક ઓસ્કાર જીત્યો છે અને તે ઓસ્કાર ને પણ તે તેના બાથરૂમ માં રાખે છે જેનો ખુલાસો ખુદ અભિનેત્રીએ કર્યો હતો.

kate winslet keeps her oscar award in the bathroom

kate winslet keeps her oscar award in the bathroom

News Continuous Bureau | Mumbai

Kate winslet: ફિલ્મ ટાઇટેનિકમાં રોઝનું પાત્ર ભજવનાર હોલિવૂડની સ્ટાર અભિનેત્રી કેટ વિન્સલેટ એ વર્ષ 2009 માં ધ રીડરમાં તેની ભૂમિકા માટે ઓસ્કાર જીત્યો હતો.  તાજેતરમાં જ અભિનેત્રી કેટ વિન્સલેટ એક શોમાં જોવા મળી હતી, જ્યાં અભિનેત્રીએ જણાવ્યું હતું કે તે પોતાની ફિલ્મ માટે જીતેલા ઓસ્કાર એવોર્ડને તેના ઘરના બાથરૂમમાં રાખે છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Archana gautam: બિગ બોસ 16 ફેમ અર્ચના ગૌતમ થઇ હોસ્પિટલ માં દાખલ,જણાવ્યું તેની ખરાબ તબિયત પાછળ નું કારણ

કેટ વિન્સલેટ બાથરૂમ માં રાખે છે ઓસ્કાર એવોર્ડ 

હાલમાં અભિનેત્રી કેટ એક શો માં જોવા મળી હતી આ શો દરમિયાન કેટે તેના ઓસ્કર એવોર્ડ વિશે ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો. શો દરમિયાન, કેટને પૂછવામાં આવ્યું કે શું દરેક તેને (ઓસ્કર એવોર્ડ) ને પકડી રાખવા માંગે છે. આ સંપૂર્ણ રીતે દર્શાવે છે કે જો તેને ઓસ્કાર IRL મળે તો તેની પ્રતિક્રિયા શું હોઈ શકે છે. આના પર અભિનેત્રીએ કહ્યું કે ‘દરેક વ્યક્તિ તેને પકડી રાખવા માંગે છે અને અનુભવવા માંગે છે, પછી ભલે તેણે તે જીત્યો  હોય કે ન હોય. પરંતુ તે ફિલ કરવા માંગે છે કે તેને પકડી ને કેવું લાગે છે ઓસ્કાર માટે શ્રેષ્ઠ સ્થળ ખરેખર બાથરૂમ છે. કારણ કે જ્યારે દરેક વોશરૂમમાં જાય છે, ત્યારે તેઓ ખરેખર ઓસ્કર સાથે સમય પસાર કરી શકે છે. તમે તેને સ્પર્શ કરીને અથવા તેને પકડીને કેવું લાગે છે તે કહી શકો છો. જ્યારે મહેમાન ઓસ્કર સાથે રમતા હોય છે. તેઓ ખરેખર તે મેળવવાનો અનુભવ અનુભવે છે. એટલા માટે હું તેને મારા ઘરના બાથરૂમમાં રાખું છું.’

Dhurandhar 2| ‘ધુરંધર 2’ નો એક એવો અંત જે ફિલ્મના ડાયરેક્ટરે પણ નહીં વિચાર્યો હોય! ફેન્સના AI વીડિયોએ ખોલ્યા રહસ્યો
Shah Rukh Khan Oscar Post| કિંગ ખાન ભાવુક! ઓસ્કર ટીમનો આભાર માનતા શાહરૂખે લખ્યું ‘આજે મને ગર્વ છે’, જાણો શું છે આખી વાત
Prakash Raj Controversy Ramayana| પ્રકાશ રાજે વટાવી હદ! રામલક્ષ્મણ વિશે એવું તે શું બોલ્યા કે મચ્યો ખળભળાટ
Sukesh Chandrashekhar| મહાઠગ સુકેશ ચંદ્રશેખરને જેકલીન આપશે સૌથી મોટો ફટકો! 200 કરોડના કેસમાં સરકારી સાક્ષી બનીને ખોલશે ઠગના રહસ્યો
Exit mobile version