Site icon News Continuous Bureau | Mumbai

Kiara advani: જાણો કરીના કપૂર ના એવા ગુણ વિશે જે કિયારા અડવાણી ને તેના થવાવાળા બાળક માં જોઈએ છે

Kiara advani: કિયારા અડવાણી ટૂંક સમય માં માતા બનવાની છે. આ દરમિયાન કિયારા નો એક જૂનો ઇન્ટરવ્યૂ વાયરલ થઇ રહ્યો છે જેમાં તે બાળકોમાં રહેલા ગુણો વિશે વાત કરી રહી છે.

kiara advani wants these qualities of kareena kapoor in new borns

kiara advani wants these qualities of kareena kapoor in new borns kiara advani wants these qualities of kareena kapoor in new borns

News Continuous Bureau | Mumbai

Kiara advani: કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા ટૂંક સમય માં માતા પિતા બનવાના છે. સોશિયલ મીડિયા પર બંને ના ચાહકો અને બોલિવૂડ સેલેબ્સ તેમને શુભેચ્છા પાઠવી રહ્યા છે હવે આ બધાની વચ્ચે કિયારા નો એક જૂનો ઇન્ટરવ્યૂ વાયરલ થઇ રહ્યો છે જેમાં તે બાળકોમાં રહેલા ગુણો વિશે વાત કરી રહી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Anupama new entry: રાહી ના પિતા બાદ અનુપમા માં થવા જઈ રહી છે વધુ એક અભિનેતા ની એન્ટ્રી,કસૌટી ઝીંદગી કી માં જોવા મળી ચુક્યો છે એક્ટર

કિયારા ને તેના બાળક માં જોઈએ છે કરીના ની આ ખાસિયત 

કિયારા નો જે વિડીયો વાયરલ થઇ રહ્યો છે તે તેની ફિલ્મ ગુડ ન્યુઝ ના પ્રમોશન નો છે જેમાં કિયારા ને પૂછવામાં આવ્યું હતું કે, તે પોતાના બાળકોમાં કરીના કપૂરના કેવા ગુણો ઇચ્છશે? તેણે કહ્યું, ‘તેનો આત્મવિશ્વાસ, તેના હાવભાવ અને તેનું આભાસ.’ મને ખરેખર તેના બધા ગુણો જોઈશે. તમે તેમને ૧૦ માંથી ૧૦ ગુણ આપી શકો છો.’


કિયારા અને સિદ્ધાર્થ એ વર્ષ 2023 માં લગ્ન કર્યા હતા. હવે બંને એ લગ્ન ના બે વર્ષ બાદ સારા સમાચાર તેમના ફેન્સ સાથે શેર કર્યા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Aamir Khan Third Marriage બોલિવૂડના ‘મિસ્ટર પરફેક્શનિસ્ટ’ આમિર ખાન ફરી એકવાર બંધાશે લગ્નના તાંતણે, ગૌરી સ્પ્રેટ સાથે આ દિવસે લેશે ફેરા…
Ranveer Singh| લલિત મોદીની બાયોપિકમાં રણવીર સિંહની એન્ટ્રી? પૂર્વ IPL ચીફના એક ખુલાસાથી સોશિયલ મીડિયા પર ગરમાયું વાતાવરણ
Jaya Bachchan| ‘બાવર્ચી’ પછી જયા બચ્ચને કેમ ક્યારેય રાજેશ ખન્ના સાથે ન કર્યું કામ? અમિતાભ બચ્ચન સાથે જોડાયેલું છે આ મોટું કારણ
Aamir Khan Wedding। આમિર ખાને સત્તાવાર રીતે કન્ફર્મ કર્યા ત્રીજા લગ્ન, ગૌરી સ્પ્રેટ સાથે આ તારીખે લેશે સાત ફેરા
Exit mobile version