Site icon

Lahore 1947: લાહોર 1947 માટે તૈયાર સની દેઓલ, આ જગ્યાએ તૈયાર થઈ ગયો રાજકુમાર સંતોષીની ફિલ્મનો સેટ

Lahore 1947: સની દેઓલ ફિલ્મ લાહોર 1947 ને લઈને ચર્ચામાં છે. હવે આ ફિલ્મ ને લઈને એક અપડેટ સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ આ ફિલ્મનું શૂટિંગ આવતા અઠવાડિયે શરૂ થવાની શક્યતા છે.

lahore 1947 sunny deol will start shooting from next week

lahore 1947 sunny deol will start shooting from next week

News Continuous Bureau | Mumbai 

Lahore 1947: સની દેઓલ તેની ફિલ્મ ગદર 2 ની સફળતા નો આનંદ માણી રહ્યો છે. આ ફિલ્મ વર્ષ 2023 ની બ્લોક બસ્ટર ફિલ્મ સાબિત થઇ હતી. આ ફિલ્મ બાદ સની દેઓલ ને ઘણા પ્રોજેક્ટ ની ઓફર આવી. તેમાંથી સ્ને દેઓલે લાહોર 1947 અને રામાયણ માટે તૈયારીઓ કરી લીધી છે. જોકે, રામાયણ પહેલા સની લાહોર 1947નું શૂટિંગ કરશે. આ ફિલ્મ આમિર ખાનના બેનર હેઠળ બનાવવામાં આવી રહી છે. જેને દિગ્ગજ દિગ્દર્શક રાજકુમાર સંતોષી દ્વારા નિર્દેશિત કરવામાં આવી રહી છે. હવે આ ફિલ્મના શૂટિંગ શેડ્યૂલ અને સેટ વિશે માહિતી સામે આવી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  Murder mubarak: મર્ડર મુબારક માં હત્યા ના રહસ્ય પરથી પડદો હટાવશે પંકજ ત્રિપાઠી, હત્યા કરવા વાળા ના ચેહરા સાથે જાહેર થઇ ફિલ્મ ની રિલીઝ ડેટ

લાહોર 1947 નું શૂટિંગ 

મીડિયા રિપોર્ટ મુજબ ફિલ્મના સેટનું કામ પણ અંતિમ તબક્કામાં છે અને આ ફિલ્મનું શૂટિંગ આવતા અઠવાડિયે શરૂ થવાની સંભાવના છે.એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે રાજકુમાર સંતોષીએ મુંબઈ ના મડ આઈલેન્ડમાં વૃંદાવન સ્ટુડિયોમાં શરણાર્થી શિબિર બનાવી છે. ફિલ્મનું શૂટિંગ પણ 12 ફેબ્રુઆરીથી શરૂ થઈ શકે છે.તાજેતરમાં જ ફિલ્મના દિગ્દર્શકે ખુલાસો કર્યો હતો કે તેઓ આ ફિલ્મના સંગીત માટે ઓસ્કાર વિજેતા એઆર રહેમાન અને ગીતકાર જાવેદ અખ્તર સાથે કામ કરી રહ્યા છે.

 

Dhurandhar The Revenge Runtime: રેકોર્ડબ્રેક રન-ટાઈમ સાથે આવી રહી છે ‘ધુરંધર ૨’: રણવીર સિંહની આ ફિલ્મમાં જોવા મળશે પહેલા ભાગ કરતાં પણ ડબલ એક્શન!
Dhurandhar The Revenge Trailer: ‘ધુરંધર: ધ રિવિંજ’ ના ટ્રેલરની નવી તારીખ જાહેર: ગ્રાન્ડ ઈવેન્ટ રદ, હવે આ દિવસે ડિજિટલી ધૂમ મચાવશે રણવીર સિંહનું ટ્રેલર.
Is Thalapathy Vijay Dating Trisha Krishnan:વિજય-તૃષાના અફેરની ચર્ચાઓએ પકડ્યું જોર! સંગીતા સાથેના છૂટાછેડાના વિવાદમાં નવો વળાંક; જાણો ઇન્ડસ્ટ્રીમાં શું ચાલી રહ્યું છે
Rashmika Vijay Tirupati Balaji Visit: લગ્ન બાદ તિરુપતિ બાલાજીના શરણે પહોંચ્યા રશ્મિકા-વિજય: પરંપરાગત લુકમાં ભગવાન વેંકટેશ્વરના લીધા આશીર્વાદ; દેશભરમાં મીઠાઈ અને અન્નદાનની કરી જાહેરાત.
Exit mobile version