Site icon

Ayodhya Ram mandir: રામલલ્લા ના દર્શન કરવા અયોધ્યા જશે લક્ષ્મણ, અભિનેતા સુનિલ લહરી ને મળ્યું આમંત્રણ, વિડીયો શેર કરી કહી આ વાત

Ayodhya Ram mandir: 22 જાન્યુઆરી એ અયોધ્યામાં રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા નો ભવ્ય સમારોહ યોજાશે. આ માટે બોલિવૂડથી લઈને ટીવી સુધીના ઘણા સ્ટાર્સને આમંત્રણ મોકલવામાં આવ્યા છે. હવે આ કડી માં લોકપ્રિય ટીવી સિરિયલ 'રામાયણ'ના લક્ષ્મણ એટલે કે સુનીલ લહરી નું પણ નામ સામેલ થઈ ગયું છે.

laxman aka sunil lahri received invitation to inauguration ceremony of ram temple in ayodhya

laxman aka sunil lahri received invitation to inauguration ceremony of ram temple in ayodhya

News Continuous Bureau | Mumbai

Ayodhya Ram mandir: 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા નો ભવ્ય  સમારોહ યોજાશે. આ સમયે અયોધ્યા માં પૂર જોશ માં તૈયારીઓ ચાલી રહી છે. આ સમારોહ માં ભાગ લેવા બોલિવૂડ, ટોલિવૂડ, ટીવી તેમજ રાજકારણીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. પહેલા રામાનંદ સાગર ની લોપરીય સિરિયલ રામાયણ માં ભગવાન શ્રી રામ ની ભૂમિકામાં જોવા મળેલા અભિનેતા અરુણ ગોવિલ અને માતા સીતા ની ભૂમિકા માં જોવા મળેલી અભિનેત્રી દીપિકા ચીખલીયા ને આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ સિરિયલ માં લક્ષ્મણ ની ભૂમિકામાં જોવા મળેલા અભિનેતા સુનિલ લહરી ને આમંત્રણ નહોતું મળ્યું. હવે સુનિલ લહરી ને તેમના જન્મદિવસ પર રામ લલ્લાના અભિષેક માટે આમંત્રણ મળ્યું છે. 

Join Our WhatsApp Community

 

સુનિલ લહરી એ વ્યક્ત કરી ખુશી 

રામાનંદ સાગર ની સિરિયલ રામાયણ માં લક્ષ્મણ ની ભૂમિકા ભજવનાર અભિનેતા સુનિલ લહરી ને અયોધ્યા માં રામ લલ્લા ના અભિષેક માટે આમંત્રણ મળ્યું છે. આ આમંત્રણ મળતા સુનિલ લહરી એ પોતાની ખુશી વ્યક્ત કરી હતી અભિનેતા એ તેના સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો છે. સુનિલ લહરી એ ભગવાન રામ, તેમજ રામ મંદિર સમિતિ સહિત તેમના ચાહકો અને રામાનંદ સાગર નો આભાર માન્યો છે.


આ પહેલા સુનીલ લહરી એ રામ મંદિરના ઉદ્ઘાટન સમારોહ માટે આમંત્રણ ન મળવા પર નારાજગી વ્યક્ત કરી હતી.

આ સમાચાર પણ વાંચો : Animal: એનિમલ ‘ના’ જોઈ હોય તેમના માટે મોટા સમાચાર, ફિલ્મ ના મેકર્સે આપી શાનદાર ઓફર, માત્ર આટલા રૂપિયામાં જોઈ શકશો રણબીર કપૂર ની ફિલ્મ

 

Ahaan Panday: શું ખરેખર અનીત પડ્ડા ને ડેટ કરી રહ્યો છે અહાન પાંડે? સૈયારા ફેમ અભિનેતા એ જણાવી હકીકત
TRP Report Week 45: અનુપમા એ જાળવી રાખ્યું તેનું સિંહાસન, ટોપ 5 માં આવ્યો મોટો ફેરફાર
The Family Man 3 Review: ‘ધ ફેમિલી મેન 3’નો રિવ્યૂ જાહેર! મનોજ બાજપેયી અને જયદીપ અહલાવતની જોડીએ પડદા પર લગાવી આગ.
Anupamaa: અનુપમા’ માં થશે નવા પાત્રની એન્ટ્રી, શું મુંબઈ માં તેનો સાથ આપશે કે પછી મળશે અનુ ને દગો?
Exit mobile version