Site icon

બીઆર ચોપડાની પ્રખ્યાત સિરિયલ મહાભારતમાં દેવરાજ ઇન્દ્ર નું પાત્ર ભજવનાર અભિનેતાનું થયું દુઃખદ નિધન  

પ્રખ્યાત ટીવી સીરિયલ મહાભારતમાં ઇન્દ્રદેવની ભૂમિકા ભજવનાર અભિનેતા સતીશ કૌલનું આજે 74ની વયે નિધન થયું છે.

તેમણે હિન્દી અને પંજાબી ફિલ્મો સહિત લગભગ 300 ફિલ્મોમાં કામ કર્યું હતું.

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે અભિનેતા સતીશ કૌલ કોરોનાથી સંક્રમિત થયા હતા અને છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા.

 

મુંબઈના ગુજરાતીઓની ઘરવાપસી; લોકો ચાલીને વાપી સુધી પહોંચ્યા
 

Milan Film Festival 2025: મિલાન ફેશન ફેસ્ટિવલમાં આલિયા ભટ્ટનો બોલ્ડ લુક થયો વાયરલ, અભિનેત્રી એ જાહેર કરી ‘અલ્ફા’ ફિલ્મની રિલીઝ ડેટ
Shah Bano Case: ‘હક’ ફિલ્મમાં આ મહત્વ ના પાત્રમાં જોવા મળશે યામી ગૌતમ, 40 વર્ષ જૂની હકીકત ફરીથી જીવંત બનશે
Janki Bodiwala: શાહરુખ-રાની વચ્ચે પણ ચમક્યું ગુજરાતી ટેલેન્ટ, જાનકી બોડીવાલા ને મળ્યો તેની ફિલ્મ વશ માટે નેશનલ એવોર્ડ, અભિનેત્રી એ આ રીતે વ્યક્ત કરી ખુશી
Rani Mukerji: પરંપરાગત લુક માં નેશનલ એવોર્ડ લેવા પહોંચી રાની મુખર્જી, અભિનેત્રી ના નેકલેસ એ ખેંચ્યું લોકો નું ધ્યાન
Exit mobile version