Site icon

એક હિટ હિરોઇન નો કોરોનાએ ભોગ લીધો

મરાઠી અભિનેત્રી અભિલાષા પાટિલનું કોરોનાને કારણે નિધન થયું છે.

કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમની કોરોના ની ટ્રીટમેન્ટ ચાલુ હતી પરંતુ તે અસફળ નીવડી.

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે અભિનેત્રી એક પ્રોજેક્ટના શૂટિંગ માટે બનારસ ગઈ હતી, પરંતુ  કોરોનાગ્રસ્ત થયા બાદ થોડા દિવસો પહેલા તે મુંબઈ પરત ફરી હતી. 

અભિનેત્રીએ દિવા, પીપ્સી, બાયકો દેતા કા બાયક, પ્રવાસ અને તુઝા માઝા એરેંજ મેરેજ તેમજ અનેક ટેલિવિઝન સિરીયલોમાં કામ કર્યું છે. 

વેક્સિન લેતા સમયે આ બહેનના નાટક નખરા જુઓ, અત્યારે સોશિયલ મીડિયા પર લોકો હાંસી ઉડાવી રહ્યા છે.

Ahaan Panday: શું ખરેખર અનીત પડ્ડા ને ડેટ કરી રહ્યો છે અહાન પાંડે? સૈયારા ફેમ અભિનેતા એ જણાવી હકીકત
TRP Report Week 45: અનુપમા એ જાળવી રાખ્યું તેનું સિંહાસન, ટોપ 5 માં આવ્યો મોટો ફેરફાર
The Family Man 3 Review: ‘ધ ફેમિલી મેન 3’નો રિવ્યૂ જાહેર! મનોજ બાજપેયી અને જયદીપ અહલાવતની જોડીએ પડદા પર લગાવી આગ.
Anupamaa: અનુપમા’ માં થશે નવા પાત્રની એન્ટ્રી, શું મુંબઈ માં તેનો સાથ આપશે કે પછી મળશે અનુ ને દગો?
Exit mobile version